________________
कानाseनाग-२
૧પપ जायमानस्य हि जीवस्य योनियंत्रनिष्पीडितस्य तावत्तीव्र दुःखमुत्पद्यते, तथा प्रायो म्रियमाणस्यापि, तेन कु:खोन तथा उपलक्षणत्वाद् गर्भवासदुःखेन च मूर्छितो-ज्ञानावरणादिकर्मोदयवशवर्ती प्राक्तनभवसम्बन्धिनीं 'जाति' जन्म न स्मरति जीवः । ननु य एते पुत्रादयो जायमाना दृश्यन्ते ते किं गर्भेऽपि व्यवस्थिताः तद्भावेन ज्ञायन्ते माहोश्चिन्न ? इति अत्रोच्यते, ज्ञायन्ते, कथमिति, चेदागमात्, कथंभूतादित्याह -
ટીકાર્ય યોનિરૂપ યંત્રમાં પીડાઈને જન્મતા જીવને તીવ્ર દુ:ખ ઉત્પન્ન થાય છે તથા પ્રાય: મરતાને પણ તીવ્ર દુઃખ ઉત્પન્ન થાય છે તે દુ:ખથી તથા ઉપલક્ષણથી ગર્ભાવાસથી મૂચ્છિત અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મોદયના વશથી જીવ પૂર્વભવ સંબંધી જન્મને સંભારતો નથી.
પ્રશ્ન: જે આ પુત્ર વગેરે જનમતા પુત્રાદિ સ્વરૂપે દેખાય છે તે ગર્ભમાં રહેલા હોય ત્યારે તે જ ભાવથી (पुत्र-पुत्री-3 नपुंस: ३५) ४९॥य छ ॐ नहीं ? ઉત્તરઃ ગર્ભમાં રહેલા પણ તે ભાવે જણાય છે. प्रश्न : वी शत ? ઉત્તરઃ આગમથી જણાય છે. કેવા સ્વરૂપે છે તેને નીચેની ગાથામાં બતાવે છે.
दाहिणकुच्छीवसिओ पुत्तो वामाए पुण हवइ धूया । उभयंतरम्मि वसिओ नपुंसओ जायए जीवो ।।२७५।। दाक्षिणकुक्षौ उषितः पुत्रः वामायां पुनर्भवति दुहिता
उभयान्तरे उषिकं नपुंसकं जायते जीवः ।।२७५।। ગાથાર્થ પુત્ર જમણી બાજુની કુક્ષિમાં વસે છે અને પુત્રી ડાબી બાજુની કુલિમાં વસે છે અને नपुंस बनेनी मध्यम से छे. (२७५) • सुगमा ।। जातस्तर्हि बालः सुखी भविष्यतीत्याह - પ્રશ્ન: તો પછી જન્મયા પછી બાળક સુખી થશે ને ? અર્થાત્ ગર્ભાવાસના દુઃખમાંથી છૂટકારો થયા પછી બાળક સુખી થશે ને ? ઉત્તરઃ આનો ઉત્તર નીચેની ગાથાઓમાં આપે છે.
छुहियं पिवासियं वा वाहिग्घत्थं च अत्तयं कहिउं । बालत्तणम्मि न तरइ गमइ रुयंतो चिय वराओ ।।२७६।। खेलखरंटियवयणो मुत्तपुरीसाणुलित्तसव्गो । धूलिभुरुंडियदेहो किं सुहमणुहवइ किर बालो ? ।।२७७।। खिवइ करं जलणम्मि वि पक्खिवइ मुहंमि कसिणभुयगं पि । भुंजइ अभोजपेजं बालो अनाणदोसेण ।।२७८ ।।
उभय