________________
re
इति चतुः पार्श्वावबद्धः गर्भे संवसति दुःखितो जीवः परमतमोऽधकारे अमेध्यकोत्थलकमध्य इव ।।२६७।। सूचिभिरग्निवर्णाभिः भिद्यमानस्य जंतोः यादृशं दुःखं गर्भेऽष्टगुणं ततः ।। २६८ ।। पित्तवसामांसशोणितशुक्रास्थिपुरीषमूत्रमध्ये
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
अशुचौ कृमिरिव स्थितोऽसि जीव ! गर्भे निरयसमे (गर्भात्
निःसरतो योनियंत्रनिपीलने शतसाहस्त्रिकं दुःखं कोटाकोटिगुणमपि वा ) । । २६९ ।।
इह कोऽपि पापकारी द्वादश संवत्सराणि गर्भे उत्कृष्टेन तिष्ठति अशुचिप्रभवेऽशुचौ ।।२७० ।। ततः पादाभ्यां शीर्षेणापि सम्यग् विनिर्गमस्तस्य तिर्यग् निर्गच्छन् विनिपातं प्राप्नोति जीवः ।। २७९ ।। गर्भदुःखानि दृष्ट्वा जातिस्मरणेन ज्ञातसुरजन्मा श्रीतिलकेभ्यतनयोऽभिग्रहं करोति गर्भस्थ: ।।२७२।।
ગાથાર્થ : અને નવ ધમનીઓ છે (રસને વહન કરનારી મોટી નશો છે.), નવાણું લાખ રોમકૂપને કરે છે. પછી માથા અને દાઢીના સાડાત્રણ ક્રોડ વાળ (કેશ) થાય છે. પછી નિષ્પન્ન પ્રાયઃ થયેલો આઠમા માસે ઓજાહારથી સમગ્ર પણ શ૨ી૨ને પૂર્ણ કરે છે. બસો સાડા સતોત્તેર દિવસ જીવ ગર્ભમાં વસે છે. (૨૫૯-૨૬૦-૨૬૧)
ઉત્કૃષ્ટથી નવ લાખ જીવો એક ગર્ભમાં ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી નવસો પિતાનો એક પુત્ર થાય છે. (૨૬૨)
ગર્ભમાં પણ સંગ્રામાદિ મોટા પાપો કરીને કેટલાક પણ નરકમાં જાય છે અને બીજા કેટલાક પણ દેવલોકમાં જાય છે. (૨૬૩)
નવલાખમાં એક કે બેની નિષ્પત્તિ થાય છે બાકીના બધા નિષ્પન્ન થયા વિના ગર્ભમાં જ મરણ પામે છે. (૨૬૪)
માતા સૂવે છે ત્યારે ગર્ભ સૂવે છે અને માતા જાગતા ગર્ભ જાગે છે. માતા સુખી તો ગર્ભ સુખી અને માતા દુ:ખી તો ગર્ભ દુઃખી થાય છે. (૨૬૫)
ક્યારેક ચત્તો થાય છે, ક્યારેક એક પડખે થાય છે, ક્યારેક માતાની ચેષ્ટા અનુસાર કેરી જેવો ખુંધો થાય છે. (૨૬૬)
એ પ્રમાણે ચારે બાજુથી બંધાયેલો જીવ ૫૨મ અંધકારવાળા ગર્ભમાં અશુચિથી ભરેલ કોથળામાં જેમ રહે તેમ રહે છે. (૨૬૭)