________________
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
गहिऊण सवणमुच्छल्लिऊण वामाओ दाहिणगयम्मि ।
सुम्मि तओ तत्थ वि विद्धो सल्लेण निहण गओ ।। २२१ । ।
गृहीत्वा श्रवणमुच्छाल्य वामाद् दक्षिणपार्श्वे
शुनीतः कृतः तत्राऽपि सेल्लेन निधनं गतः ।। २२१।।
ગાથાર્થ : જમણી બાજુ રહેલો કૂતરો કૂદીને ડાબાકાનને પકડીને ડુક્કરને ઊભો રાખે છે, પછી પકડી રખાયેલો ડુક્કર શિકારીવડે ભાલાથી વીંધાયો અને મરણ પામ્યો. (૨૨૧)
-
इह किलाखेटिकानां सम्बन्धी श्वा सूकरे दृष्टे धावित्वा दक्षिणं वामं वा कर्णं दशनैर्गृहीत्वा दक्षिणाद्वामे वामाद्वा दक्षिणे पार्श्वे शूकरपृष्टोपरिभागेन झंपां दत्त्वा गच्छति, ततो दन्तगृहीतं कर्णं गाढमाकृष्य तिष्ठति, तथा च सूकरः पदमपि चलितुं न शक्नोति, ततोऽश्वारोहः समागत्य सूकरं सेल्लेन हत्वा विनाशयति ।।
૧૨૭
इह च मायादिदोषप्रधाना जन्तवः शूकरत्वेनोत्पद्यन्ते, तत्र च पुत्रादिभिरपि भक्ष्यन्त इति संसारासमंजसं दर्शयन्नाह
ટીકાર્થ : અહીં શિકારીનો કૂતરો ડુક્કરને જોયે છતે દોડીને જમણી કે ડાબી બાજુથી દાંતોવડે ડુક્કરના કાનને પકડીને અથવા ડુક્કરના પીઠના ઉપરના ભાગથી કૂદકો મારીને જમણી બાજુથી ડાબી બાજુ કે ડાબી બાજુથી જમણી તરફ જાય છે અને દાંતથી પકડેલા કાનને જોરથી ખેંચીને ઊભો રહે છે અને તે સ્થિતિમાં ડુક્કર એક પણ પગલું ભરવા સમર્થ બનતો નથી પછી ઘોડેસવાર શિકારી આવીને ડુક્કરને ભાલાથી વીંધીને भारे छे.
અને અહીં મનુષ્યભવમાં માયાદિ દોષ પ્રધાન જીવો ડુક્કરના ભવમાં ઉત્પન્ન થાય છે અને તે ભવમાં પુત્રાદિ વડે ભક્ષણ કરાય છે એ પ્રમાણે સંસારના અણઘટતા સ્વરૂપને બતાવતા કહે છે
उप्पन्नस्स पिउस्स वि भवपरियत्तीइ सूयरत्तेण ।
सद्धाइ भुंजमाणो रायसुओ बोहियो मुणिणा ।। २२२ ।।
उत्पन्नस्य पितुरपि भवपरिवर्त्ते शूकरत्वेन
पृष्ठिमांसखादको (राजपुत्रो ) बोधितो मुनिना ।। २२२ ।।
ગાથાર્થ : ભવની પરિપાટીથી (એક ભવમાંથી બીજા ભવમાં ભમતા ક્રમે કરીને) ડુક્કરના ભવમાં ઉત્પન્ન થયેલા પિતાના માંસને શ્રદ્ધાથી (અભિલાષાથી) ભક્ષણ કરતો રાજપુત્ર મુનિવડે પ્રતિબોધ रायो. (२२२)
इह कस्पचिद्राजपुत्रस्य सम्बन्धी पिता कर्म्मवशाद् भवान्तरे सूकरत्वेनोत्पन्नः, तस्य च सम्बन्धीनि दीर्घवर्धरूपाणि पृष्ठिमांसानि भुंजानः पुत्रो मुनिना प्रतिबोधित इत्यक्षरार्थः ।।
भावार्थस्तु कथानकेनोच्यते, तदम् -
ટીકાર્થ : અહીં કોઈક રાજપુત્રના પિતા કર્મના વશથી મરીને ભવાંતરમાં ડુક્કરના ભવમાં ઉત્પન્ન