________________
ભલ ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૧૩
ततस्तैर्भक्ष्यन्त इति भाव इति । अपरं च-मत्ताश्च हरिणाः किल श्रृंगाघातैः वृक्षाणां घन्तः परिभ्रमन्ति, ततश्च कस्मिश्चिद् वंशजल्यादौ गुपिते वृक्षे विलग्नश्रृंगा वेल्लंतो म्रियन्त इति दर्शयति
ટકાર્થ અહીં કોઈક દેશમાં હરણાઓ જવ અને ચણાના ખેતરો ચરી જાય છે તેના રક્ષણ માટે ઊંચી અને ઘાટી વાડો કરાય છે. કેટલાક માંસાહારી ક્રૂર જીવો કોઈ એક પ્રદેશમાં વાડોને કંઈક નીચી કરે છે અને અંદરના ભાગમાં નીચે સાંકડી અને ઉપર પહોળી તેની મધ્યમાં અતિ તીક્ષ્મ ખેરની ચૂલિકાઓ ખોડેલી છે જેમાં એવી ખાઈઓને ખોદે છે અને તે નીચીવાડના છીંડા પાસે આવીને પરમાર્થને નહીં જાણતા કેટલાક મુગ્ધ હરણીયાઓ કૂદકો મારીને અંદર કૂદે છે પછી ખાડામાં પડે છતે તીક્ષ્ણ શૂળથી હૃદયમાં વીંધાય છે. પછી માંસ લોલુપીઓ વડે ભક્ષણ કરાય છે એમ કહેવાનો ભાવ છે અને બીજું કેટલાક ઉન્મત્ત હરણીયાઓ વૃક્ષોને શિંગડાના ઘાતથી હણતા ભમે છે અને પછી કોઈક વંશજાળાદિમાં ગુપ્ત વૃક્ષમાં શિંગડા ભરાઈ જવાથી તરફડતા મરે છે તેને બતાવે છે.
मत्तो तत्थेव य नियपमायओ निहयरुक्खगयसिंगो । सुबहुं वेल्लंतो जं मओऽसि तं किं न संभरसि ? ।।२१६।। मृतः तत्रैव च निजप्रमादतः निहितवृक्षगतशृङ्गः
सुबहु विषीदन् यद् मृतोऽसि तत् किं न स्मरसि ? ।।२१६ ।। ગાથાર્થ : હરણના ભવમાં ઉન્મત્તતાથી તથા પોતાના પ્રમાદથી વૃક્ષોને હણવાથી તેમાં ભરાઈ ગયેલા શિંગડાવાળો તું ઘણું તરફડતો જે રીતે મર્યો છે તેને કેમ યાદ કરતો નથી ? (૨૧૬)
અતા નવરં ‘તલ્લેવ ા' ત્તિ તદૈવ બિનનિ તથા – ગાથાર્થ સુગમ છે પરંતુ તત્થવ ય એટલે તે જ હરણના ભવમાં. તથા
गिम्हे कंताराइसु तिसिओ माइण्हियाइ हीरंतो । मरइ कुरंगो फुटुंतलोयणो अहव थेवजले ।।२१७ ।। हरिणो हरिणीए कए न पियइ हरिणी वि हरिणकजेण । तुच्छजले बुड्डमुहाई दो वि समयं विवन्नाई ।।२१८।। ग्रीष्मे कांतारादिषु तृषितः मृगतृष्णाभिर्हियमाणः म्रियते कुरंग स्फुटल्लोचनः अथवा स्तोकजले ।।२१७ ।। हरिणो हरिण्याः कृते न पिबति हरिण्यपि हरिणकार्येण
तुच्छजले मातमुखे द्वावपि समकं विपन्ने ।।२१८ ।। ગાથાર્થ : ભર ઉનાળામાં જંગલાદિમાં તરસ્યો થયેલો, મૃગતૃષ્ણાથી પાણીની આશામાં દોડતો,
ફુટતી છે આંખ જેની એવો હરણ મટે છે. (૨૧૭) અથવા પાણી થોડું હોવાથી હરણ હરણીને માટે પાણી પીતો નથી. હરણી પણ હરણને માટે પાણી પીતી નથી, અલ્પજળમાં મોટું બોળેલા બંને પણ સાથે મરે છે. (૨૧૮).