SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चपरमेष्ठिनमस्कारस्मरणरूपधर्ममात्रादपि दारिद्रयविषविषधरशाकिनीभूताद्युपद्रवाणां क्वचित् सद्य एव निवृत्तिदर्शनात्, मरुदेवीस्वामिनीप्रभृत्यन्तकृत्केवलिनामनन्तानामपि चरणधर्माऽऽचरणात् सद्य एव जातिजरामरणरागद्वेषाद्यशेषक्लेशविच्छे दश्रवणाच्चेति, अथ सदौषधमुपयुज्यमानं प्रतिदिनं स्वल्पबहुबहुतरबहुतमादिरूपेण गुणविशेषं दर्शयति न धर्म इति चेत्तदयुक्तं, तथा हि-- रङ्कमात्रेणापि सदगुरुसनिधाने विधिवत् प्रतिपन्नश्चरणधर्मः सद्य एव करोति सकलजनपूजनीयता, प्रापयत्यतिदुरवारैरपि वस्त्रपात्रोपाश्रयभेषजादिभिः सत्कारं, सूत्रामृतं च प्रतिदिनमुपयुञानस्य प्रशमादिगुणवृद्धयासुखासिकावृद्धिरुपजायते, उक्तं च--“एगमासपरियाये समणे णिग्गंथे वाणमंतराणं देवाणं तेयलेसं.वीइवयइ जाव दुवालसमासपरियाए समणे णिग्गंथे अणुत्तरोववाइयाणं देवाण तेयलेसं वीइवयइ" त्ति, अर्थक्षयदेहक्लेशौ च सेवावाणिज्यकृषिकर्मादिषु प्रवृत्तानां सर्वत्र दृश्येते, न च तेषामपि सद्य एव लाभो भवति, किन्तु क्रमेणैव, इत्यलं विस्तरेण, अत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, ग्रन्थगहनताप्रसंगात्, तस्माद् व्यवस्थितमिदं--यथा सद्भेषजपथ्याधुपयोगादेव सद्यः क्रमेण वा रोगनिर्वृत्तिर्वाणिज्यादिक्रियात एवाऽर्थलाभादिस्तथा सद्धर्मानुष्ठानादेव जातिजरामरणरोगाद्युपद्रवव्रातस्य सर्वथा निवृत्तिर्नान्य इति बलिनरेन्द्रवत् सर्वेणापि स.एव यत्नतो विधेयः । कोऽयं बलिनरेन्द्र ? इति चेदुच्यते ટીકાર્થ એ પ્રમાણે કહેવાયેલા પ્રકારોથી જે જે બળ- રૂપ- સમૃદ્ધિ-યૌવન- સ્ત્રી-પ્રભુત્વ આદિ વસ્તુ સંસારમાં રમણીય જવાય છે તે તે સર્વ અનિત્ય છે એમ જાણીને બલિરાજેન્દ્રની જેમ નિત્ય સ્વરૂપવાળા ધર્મમાં જ તું ઉઘમ કર, બીજે નહીં. - પૂર્વપક્ષઃ (૧) પુણ્ય પ્રકૃત્તિના વિસ્તાર રૂપ ધર્મ કહેવાય છે તેથી તે પુણ્યપ્રકૃત્તિની સ્થિતિના ક્ષયથી પાપ વ્યાપારના પૂરથી હણાયેલ પુણ્યનો અકાળે જ નાશનો સંભવ હોવાથી અથવા અનિત્યતાથી સૂંઘાયેલું હોવાથી ધર્મનું કેવી રીતે નિત્યત્વ કહેવાય?અને બીજું - (૨) જે રાજ્યનું રમણીય રૂપ- યૌવન-સમૃદ્ધિ આદિ અભીષ્ટ વસ્તુના સંયોગની અનિત્યતા છે તો પછી ધર્મની આરાધનાનું શું ફળ મળ્યું.(અનિત્ય એવું રાજ્ય ધર્મથી જ મળ્યું છે તેથી ધર્મ અનિત્ય થયો) ધર્મની આરાધનાથી શરીર સમૃદ્ધિ આદિની થતી વિનાશિતા નિવારી શકાય તેમ નથી. સંભળાય છે કે ઉત્કૃષ્ટ ધર્મ કરનારા સનતકુમાર વગેરે ઘણાના શરીરાદિનો વિનાશ સંભળાય છે તેથી અર્થ (ધન)નો ક્ષય અને દેહને ક્લેશ આપનારા આ ધર્મની આરાધનાથી શું? જૈનઃ અહીં ઉત્તર અપાય છે “ધર્મ પણ અનિત્ય છે” એમ જે તમે કહ્યું. તેમાં સિદ્ધસાધ્યતા છે અર્થાત્ અમે જૈનો પણ ધર્મને કથંચિત્ અનિત્ય માનીએ છીએ તે અમને સિદ્ધ છે તેને તમે સિદ્ધ કરી આપ્યું તેથી સિદ્ધ સાધ્ય છે કેમકે અમે જૈનો આકાશને પણ એકાંત નિત્ય માનતા નથી. પૂર્વપક્ષઃ તો પછી નિષિ ૩ઝm/ ધમે વિઅર્થાત્ નિત્ય એવા ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ એ તમારું વાક્ય અસંબંધવાળું થશે. જૈનઃ એ વાકય અસંબંધવાળું નહી થાય. તમે અમારો અભિપ્રાય જાણતા નથી કારણ કે ધર્મસુદેવત્વ, સુમાનુષત્વ આદિ પ્રાપ્ત કરાવીને પરંપરાથી મોક્ષ સ્વરૂપ નિત્ય કાર્યને પ્રાપ્ત કરાવી આપે છે તેથી ધર્મ નિત્ય છે એમ વિચક્ષા કરાઈ છે. અહીં કાર્યગત ધર્મનો કારણમાં ઉપચાર કર્યો છે. મોક્ષમાં પણ જૈનોને એકાંત નિયત્વ અસિદ્ધ છે. (મોક્ષ કાર્ય છે અને ધર્મ તેનું કારણ 195
SR No.005721
Book TitleBhavbhavna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy