________________
હે રાજન, જેમ ઊગતા સૂર્યની પહેલાં તેના સારથિ અરુણ અંધકારને દૂર કરે તેમ શત્રુઓના વંશને નિર્મળ કરવા માટે આપની આગળ મેં પરશુ (કુહાડો)નું કામ કર્યું હતું.
अभवं जितकाशिशेखरस्तवतेजोभिरहं पदे पदे ।
तरणेरिव दीप्तिभिभृशं, ज्वलति ध्वान्तहृते धनञ्जयारे ।।३६ ।। અંધકારને દૂર કરવા માટે સૂર્યનાં કિરણોથી અગ્નિ વધુ પ્રજવલિત બને છે, તેમ આપના તેજના પ્રભાવથી હું સ્થાને-સ્થાને વિજેતા બન્યો છું.
विरचय्य भवन्तमुच्चकैः, समरं द्वादशहायनावधिम् ।
विनमिर्नमिना सहाऽनमद्, रिपवो हि प्रबला नताः श्रिये ||३७ ।। “હે સ્વામિનું, વૈતાઢ્ય પર્વતના રાજા નમિ અને વિનમિ સાથે આપે બાર-બાર વર્ષો સુધી ઘોર સંગ્રામ ખેલીને તેઓને નમાવ્યા હતા ને તેમના પર વિજય મેળવ્યો હતો એ યાદ છે ને ? પ્રબળ શત્રુઓને નમાવવા એ રાજાઓ માટે અત્યંત શોભાસ્પદ છે.
विहिते मनसि त्वयायितुं, स दरीद्वारकपाटसंपुटम् ।
उदघाटयदुग्रतेजसा, त्रिदशो यश्चलयेद् भुवं ध्रुवा ।।३८ ।। દેવ ! આપે વૈતાદ્ય પર્વતની ગુફામાં જવા માટે મનમાં સંકલ્પ કર્યો કે તરત જે દુનિયાને ધ્રુજાવનારી આપની પરમ તેજસ્વી ભૂકુટિના ઇશારાથી અંજાઈને ખુદ ગુફાના અધિષ્ઠાયક દેવે ગુફાનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં.
निचखान तवाभिधाङ्कितान्, विजयस्तम्भभरानहं विभो ! |,.
सुरशैवलिनीतटान्तरेष्विव कीलान् भवदीयकीर्तिगोः ||३९।। હે સ્વામિન્! મેં ગંગા નદીના તટની મધ્યમાં આપના નામથી અંકિત વિજયસ્તંભ (કીર્તિસ્તંભ) રોપ્યો છે. તે જાણે આપની કીર્તિરૂપી ગાયને બાંધવા માટેનો ખૂટો ના હોય !
निधयोऽपि तदैव दृश्यतां, गतवन्तः सुकृतैरिवाहृताः ।
सुरसिन्धुमनोरथा इव प्रचितश्रीभरभासुरान्तरा:६ ||४०।। દેદીપ્યમાન એવી પ્રચુર લક્ષ્મીથી ભરપૂર એવાં નવનિધાન આપના દૃષ્ટિપથમાં આવ્યા હતાં. તે આપના પુણ્યથી ખેંચાઈને જ આવ્યાં. તે જાણે ગંગા નદીના મૂર્તિમંત મનોરથો ન હોય !
इति भारतवर्षपर्षदि, प्रभुतामाप्तवतः प्रभोऽधुना ।
अभवत् तव काचिदूनता, धुसदा पत्युरिवाधिकश्रियः ।।४।। ૧. નવરાશી-યુદ્ધમાં વિજયી (બિતાવો જિતાશી-કમ- રૂ ૪૭૦) ૨. ઘનમ્બયા-અગ્નિ (ઘનશ્વયો વ્યવિહુતારાના-મ૦ ૪.૧૬૩) 3. ગાયિતુ-ગાતુન્ ૪. ત્રિવ-દેવ ५. निघखान-अध्यारोपयम् । अत्र णबादेः उत्तमपुरुषस्य एकवचनम् । ૬. પિત... પ્રતિ-પુષ્ટ, યા મરો ત્રાતિશયોન માસુરી અત્તર-મધ્યે ઘણાને નિયયઃ |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૮