________________
भ्रातुः संसर्पिदोर्दर्पज्वरिताङ्गस्य दोर्मम ।
मुष्टिभैषज्यदानेन, चिकित्सां च विधास्यति ।।३१।। મારા ભાઈનું શરીર પ્રસરતા ભુજાબળરૂપી અહંકારથી વર (તાવ)યુક્ત બની ગયું છે. મારા હાથની મુષ્ટિ (મૂડી)રૂપી ઔષધના દાનથી એની ચિકિત્સા થશે.
संश्रितः सकलश्रीभिस्तटिनीभिरिवार्णवः |
सस्मयोत्रैव मा भूयास्तदायादा हि भूरिशः ||३२।। જેમ સમુદ્ર નદીઓનાં જલથી પરિપૂર્ણ છે તેમ ભરત બધી જાતના વૈભવોથી પરિપૂર્ણ છે, પરંતુ એણે તેનો ગર્વ રાખવા જેવો નથી, કેમ કે તેના પ્રતિસ્પર્ધીઓ (ભાગીદારો) ઘણા છે.
आरूढस्तरुशाखाग्रं, वनौकाः क्षितिलम्बिनम् । વિંદ નાચ તિરાર, રતિ મસ્જિન ? સારૂરૂ II મદથી ઉન્મત્ત બનેલો કપિ (વાંદરો) વૃક્ષની શાખા પર જઈને જમીન પર રહેલા હાથીનો શું તિરસ્કાર કરી શકે?
उपमानोपमेयाभ्यामाचन्द्रार्क भुवस्तले ।
युवामुदाहरिष्येथे, तन्न लोप्या स्थितिः क्वचित् ।।३४।। આ પૃથ્વી પર જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી અમે બન્ને ભાઈઓ (ભરત-બાહુબલિ) ઉપમાન-ઉપમેય રૂપે એક દષ્ટાંત તરીકે રહીશું. તેથી અમારે ક્યારેય પણ મર્યાદાનો લોપ કરવો ન જોઈએ.
दूत ! त्वं सत्वरं गत्वा, कथयेरिति सोदरम् ।
मत्तस्य हि गजेन्द्रस्य, सैंहीक्ष्वेडा मदापहा ||३५।। હે દૂત!તું જલદી જઈને ભાઈને કહે કે મદોન્મત્ત હાથીનો મદ, સિંહના એક સિંહનાદથી ઓગળી જાય છે.”
इत्युदात्ता गिरस्तस्य, वैरिहृत्स्फोटनोत्कटाः ।। नाराचा इव तीक्ष्णाग्राश्चस्नुश्चारहदान्तरम् ।।३६ ।। શત્રુઓના હૃદયને વિદીર્ણ કરવાવાળી ઉત્કટ અને ભાલાના જેવી તી બાહુબલિની વાણીથી દૂતનું હૃદય જાણે ભૂદાઈ ગયું.
संनिधायिन्यहं चास्य, निर्जीवा माऽभवंतराम् । ફુલીવાર તનુ વેમ્પ, વતિમ તલા મુકુ Il3oll. બાહુબલિની વાણી સાંભળીને દૂતનું શરીર એકદમ કંપવા લાગ્યું – જાણે પોતે નિર્જીવ બની જશે એવો આભાસ મનમાં થયો.
૧. કોઈપણ ભાઈ-ભાઈ લડવો ત્યારે એમ કહેવાશે કે આ ભરતબાહુબલીની જેમ લડી રહ્યાં છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૪૦