________________
એમ સંભળાય છે કે, અમારા સ્વામીના અશ્વસૈન્યની ખૂરીથી ઊખડી ગયેલી રજકણોએ ચંદ્રને કલંકિત કર્યો, શત્રુરાજાઓના મનને રાતદિન કંપિત કરી નાંખ્યાં અને સમુદ્રને કાદવકીચડથી ભરી દીધો. .
स्वतातजन्मोत्सववारिणार्चितः, स्वयं सुमेरुर्गभितो न चूर्णताम् । મહેન્દ્રકુચા તવોલ્યુડીનયા, વયે ટૂર્નવં રિતયામ T.ર૭/ અમને શંકા થાય છે કે બાહુબલિજીએ પોતાની વજ જેવી શક્તિશાળી મઠ્ઠીથી સુમેરુ પર્વતને ચૂર્ણ કેમ ના કર્યો? બરાબર, સમજાયું કે મેરુ પોતાના પિતા ઋષભદેવના જન્મોત્સવથી પવિત્ર જલ વડે પુજાયેલ હતો માટે.
जगत्त्रयी यस्य च कीर्तिमल्लिकां, दधात्यजत्रं शिरसा विकाशिनीम् ।
स एक वीरो भुवनत्रये धनु - बिभर्ति कंदर्प इवाफलं न हि ||२८|| ત્રણે જગત જેની કીર્તિરૂપી વિકસ્વર માળાને હંમેશાં પોતાના મસ્તક પર ધારણ કરે છે એવા ત્રણે જગતમાં અચૂક નિશાન પાડનાર ધનુર્ધારી કામદેવ જેમ એક છે, તેમ ત્રણે જગતમાં મહાપરાક્રમી વીર માત્ર બાહુબલિ એક જ છે.
महाप्रतापानलतापितं द्विषद् - बलैकतानं च रसेन्द्रयोगतः |
अमुष्य तेजः कनकं दिने दिने, भवत्यनूनैरमलप्रभाभरेः३ ।।२९।। પ્રચંડ અગ્નિથી તપી ગયેલું તાંબુ પારાના સંયોગથી જેમ દેદીપ્યમાન સુવર્ણ બને છે, તેમ શત્રુઓના બલથી તામ્ર(રક્ત) બની ગયેલું બાહુબલિનું તેજ મહાપ્રતાપરૂપી અગ્નિમાં તપીને રાજાઓનો યોગ થવાથી દિનપ્રતિદિન સુવર્ણરૂપે તેજસ્વી બને છે.
न सांयुगीनो मम कश्चिदाहवे, विचिन्तयत्येवमहर्निशं त्वसौ । अतः क्षितीशो मनुते समागतं, रणं क्षणीकृत्यं महाभटैर्वृतः ।।३०।।
દૂત!બળવાન સુભટોથી પરિવરેલા અમારા સ્વામી હંમેશાં એ જ વિચારે છે કે યુદ્ધભૂમિમાં મારી સામે ઊભો રહેવા માટે કોઈ પણ રાજા સમર્થ નથી. આથી જ્યારે યુદ્ધનો અવસર આવે ત્યારે તેને મહોત્સવરૂપ માની વધાવી લે છે.
अयं विपक्षांस्तृणवन्नुमन्यते, त्वयं विपक्षरतिरिच्यते गिरेः । अयं धुनीते रिपुसञ्चयं क्षणात्, त्वयं न कैश्चित् सुरशैलवद् द्रुतः ।।३१।।
૧. ત-િશાલ
તા-તાંબુ ૨. જન-જાવ-ભચાર, વાણી-જાના I TR-પારો ३. पाठान्तरं-ऽधिकं विराजत्यमलप्रभाभरम । ૪. યુપીના યુદ્ધમાં નિપુણ (યુનો છે પાણ૦ ૩/૪૧૭) ૬. વાવ-યુદ્ધ (ગ્રાના વ... જામ રૂ/૪૬૦) ૬. સળીય-હાવીર .
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭