________________
00000
- યોગી અને ભોગી સૌને ખૂબ ઉપયોગી પૂ. પાદ પ. પ્રવરશ્રી ચન્દ્રશેખર વિજયજી
મ. સાહેબના પુસ્તકો ઘરઘરમાં વસાવો શુભ પ્રસંગે ભેટ આપો
આપશ્રી પ્રખર વક્તા બનવા માંગો છો?
આપશ્રી યશસ્વી વ્યાખ્યાનકાર બનવા માંગો છો? ૦ આપશ્રી સફળ શિબિરકાર બનવા માગો છો? ૦ આપના ઘરમાં સાસુ-વહુના ઝઘડા ચાલે છે? • આપના દીકરા આપનું કહ્યું માને છે ખરા?
આપનાં ઘરમાં સ્વર્ગ ઉતારવું છે ખરું? ૦ આપ તત્ત્વજ્ઞાનનાં રસિક છો ખરા? આપશ્રી રાજકારણની આંટીઘૂંટી જાણવા માંગો છો ખરા? :
ભારતનું ભાવિ આપ જાણવા માંગો છો? • સંસારની અસારતા આપે જાણવી છે? • સંસાર છોડવાની આપને ઈચ્છા છે? ૦ આપને સાચા સાધુ બનવું છે?
oooooooo
૦૦૦૦
000000
તો, જરૂરથી આજે જ પૂજ્યશ્રીના પુસ્તકો આપનાં ઘરમાં વસાવી લો.