________________
સમાસ (3) ગુર: ભાવ: તિ રિમ ન અન્વ: તિ અનન્ધઃ | अनल्प: गरिमा यस्य स अनल्पगरिमा, तम् (२) जन्म एव उदधिः इति નોધ:, તમ્ |
ભાવાર્થ : અહીં પણ કવિ સૌ પ્રથમ વિરોધ બતાવે છે. તે આ પ્રમાણે-પ્રભુ ગુણો વગેરેથી ઘણા મહાન છે, ગુરુ=મોટા છે. ગુરુનો અર્થ “ભારે' પણ થાય. કવિ એ અર્થ પકડીને કહે છે કે તમારામાં પુષ્કળ ગુરુતા પડી છે. હવે એવું દેખાય છે કે વજનદાર વસ્તુ ઊંચકીને ચાલતો માણસ જલ્દી ચાલી ન શકે. પણ ભવ્ય જીવો તો પુષ્કળ ગુરુતાવાળા પ્રભુને હૃદય વડે ઊંચકીને ધીમા પડવાને બદલે વધુ ઝડપથી ખૂબ સહેલાઈથી સમુદ્રને તરી જાય છે. આ શી રીતે બની શકે?
છેલ્લી પંક્તિમાં કવિ સમાધાન આપે છે કે મહાત્માઓનો પ્રભાવ આપણી સમજમાં ન આવે. આ તો પ્રભુનો કોઈ પ્રભાવ જ છે. (વાસ્તવિકતા એ છે કે અહીં ગરિમા એ વજનરૂપ નથી પણ ભાવાત્મક છે. એટલે ઉપરની આપત્તિ આવે નહિ. કવિ આ જાણે છે પણ પ્રભુ સાથે ભક્તિસંબંધ બાંધવા આવી કલ્પનાઓ કરે છે.)
થર્વ વિમો ! પ્રથમં નિરસ્તો ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः ? प्लोषत्यमुत्र यदिवा शिशिरापि लोके ।
नीलमाणि विपिनानि न किं हिमानी ? ॥१३॥ '' अन्वय : विभो ! त्वया यदि क्रोधः प्रथमं निरस्तः तदा बत कर्मचौराः किल कथं ध्वस्ताः, यदिवा अमुत्र लोके शिशिरापि हिमानी नीलद्रुमाणि विपिनानि किं न प्लोषति ? ॥१३॥
પરિચય : નિરસ્ત દૂર કરાયો, ખતમ કરાયો શિશિર =ઠંડી હિમાની=બરફનો સમૂહ, હિમ વિપિન-જંગલો ખોપતિ બાળે છે વત=આશ્ચર્યદર્શક.
કલ્યાણમંદિર સ્તોત્ર
:
૧૩