________________
અર્થઃ હે વિભુ! તમારા વડે જો ક્રોધ સૌ પ્રથમ દૂર કરાયો તો પછી કર્મરૂપી ચોરો કેવી રીતે હણાયા? અથવા તો આ લોકમાં ઠંડો એવો હિમ લીલા વૃક્ષોવાળા જંગલોને શું નથી બાળતો?
સમાસઃ (૨) નિ વિ વૈરા: તિ ર્મવીર: . (૨) નીત: द्रुमाः येषु तानि नीलद्रुमाणि, तानि ।
ભાવાર્થ શત્રુને મારી નાંખવા માટે ક્રોધની જરૂર પડે છે. ક્રોધ વિના ચોરો-શત્રુઓને મારી ન શકાય. પ્રભુએ ક્ષપકશ્રેણીમાં સૌ પ્રથમ ક્રોધનો ક્ષય કરી નાંખ્યો. ત્યારબાદ બાકીની ઘણી બધી મોહનીય પ્રકૃતિ વગેરેનો વિનાશ કર્યો. કવિ અહીં પણ વિરોધ બતાવે છે કે આપે તો ક્રોધને જ સૌથી પહેલા મારી નાંખ્યો તો ક્રોધ વિના હવે બાકીના કર્મચોરોને હણવા શક્ય નથી. આપે શી રીતે એમને હણ્યા?
છેલ્લા બે પાદમાં કવિ જ ઉત્તર આપે છે કે ક્રોધથી જ બીજાઓનો વિનાશ કરાય એવો નિયમ નથી. ઠંડો હિમ જંગલોને બાળી જ નાંખે છે. ને? એમ પ્રભુ ક્રોધ વિના ક્ષમાથી જ કર્મચોરોને હણી શક્યા.
त्वां योगिनो जिन ! सदा परमात्मरूपमन्वेषयन्ति हृदयाम्बुज-कोशदेशे । पूतस्य निर्मलरुचेर्यदिवा किमन्य
दक्षस्य संभवि पदं ननु कर्णिकायाः ॥१४॥ अन्वय : जिन ! योगिनः हृदयाम्बुजकोशदेशे परमात्मरूपं त्वाम् सदा अन्वेषयन्ति । यदिवा ननु निर्मलरुचेः पूतस्य अक्षस्य कर्णिकायाः अन्यत् पदं किं संभवि ? ॥१४॥
પરિચય : મ્યુનકમળ અવુનોવેશ=કમળનો કોશ, ડોડા અર્થાત્ મધ્યભાગ અક્ષ=આત્મા, કમળનું બીજ પૂત–પવિત્ર શfl= કમળદાંડી પ–સ્થાન.
૧૪
કલ્યાણમંદિર સ્તોત્ર