________________
૬૩૬. . . . . • • • • • •
..... અધ્યાત્મમત પરીક્ષા ........ ગાથા ૧૩૩ થી ૧૪૧
ટીકા :-૧૩થ ન વાહવીર વ સર્વિ , તેના વિના તણૂવUTI, પિ તુ નિ:શહૂિતીचारशमसंवेगादि-लिङ्गाभिव्यङ्ग्यः कश्चिदात्मपरिणामः, उक्तं च- "'से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणीयकम्माणुवेयणो-वसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्ते" त्ति। अयं च दर्शनमोहक्षयक्षयोपशम-उपशमजन्यो भावविशेष एव, न तु तत्त्वार्थश्रद्धानं, अपर्याप्तावस्थायां तदभावादिति पञ्चाशकवृत्तौ व्यवस्थितम्। तथा च दर्शनमोहक्षयोपनीतं क्षायिकं सम्यक्त्वं सिद्धानामक्षतमेवेति चेत्? हन्त तर्हिचारित्रमपिप्रेक्षादिव्यापाराभिव्यङ्ग्यश्चारित्रमोहकर्मक्षय-क्षयोपशम-उपशमोपनीतः परिणामविशेष एवेति सिद्धेषु क्षायिकचारित्रं किं वाङ्मात्रनिवारणीयम्? अत एव मरुदेवादीनां बाह्याचारं विनापि निर्वाणहेतुचारित्रसत्ता संभविनी, क्वचिल्लिङ्गं विनापि लैङ्गिकदर्शनात्, धूमं विनाप्ययोगोलके वह्यनुभवात्, प्रशमसंवेगादिकं विना कृष्णश्रेणिकादीनामपि क्षायिकसम्यक्त्वाभ्युपगमाच्च ।
ટીકાર્થ:- “ગથ અથથી સિદ્ધાંતપક્ષી કહે છે કે બાહ્યાચાર જ સમ્યક્ત નથી, કેમ કે તેના=બાહ્યાચારના, વિના પણ તન્ઝવણ =સમ્યક્તનું શ્રવણ, (શાસ્ત્રમાં) છે. પરંતુ નિઃશંકિતાદિ આચાર શમ-સંવેગાદિ લિંગથી અભિવ્યગ્ય કોઇ આત્મપરિણામરૂપ સમ્યક્ત છે.
ઘ' - અને કહ્યું છે - તે સમ્યક્ત પ્રશસ્ત એવા સમ્યક્વમોહનીયકર્મના અનુવેદન, ઉપશમ, ક્ષયથી ઉત્પન્ન થયેલો પ્રશમ-સંવેગાદિ લિંગવાળો શુભ આત્મપરિણામ કહેલ છે.
ઈક
“ત્તિ' - ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
યંત્ર' અને આ = આત્મપરિણામરૂપ સમ્યક્તદર્શનમોહના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી થયેલ ભાવવિશેષ જ છે, નહિ કે તત્ત્વાર્થશ્રદ્ધા. કેમ કે અપર્યાપ્તાવસ્થામાં તદભાવ=તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભાવ છે, એ પ્રમાણે પંચાશકગ્રંથની વૃત્તિમાં વ્યવસ્થિત છે. અને તે પ્રમાણે = આ સમ્યગ્દર્શન જીવના ભાવવિશેષરૂપ છે, પરંતુ તત્ત્વાર્થદ્ધાનરૂપ નથી તે પ્રમાણે, દર્શનમોહના ક્ષયથી ઉપનીત ક્ષાયિકસમ્યક્ત સિદ્ધોને અક્ષત જ છે.
ભાવાર્થઃ- “તત્ત્વાર્થ શ્રદ્ધાનં પૂર્વમાં કહ્યું કે બાહ્યાચાર જ સમ્યક્ત નથી પરંતુ કોઈ આત્માનો પરિણામ એ સમ્યક્ત છે, તેથી સિદ્ધમાં સમ્યક્ત માનવામાં વાંધો નથી; જ્યારે ચારિત્ર તો બાહ્યાચારસ્વરૂપ જ છે માટે તે સિદ્ધમાં નથી, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે.
આત્મપરિણામરૂપ સમ્યક્તદર્શનમોહનીયના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી જન્ય ભાવવિશેષ જ છે, પરંતુ ‘તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ' નથી; એમ કહેવાનું પ્રયોજન એ છે કે, યદ્યપિ ‘તત્ત્વાર્થશ્રદ્ધાન' એ બાહ્યાચારરૂપ નથી, પરંતુ નિઃશંકિતાદિ જ બાહ્યાચાર છે, તેથી તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ' સમ્યક્ત નથી એમ કહેવાની આવશ્યકતા રહે નહિ; પરંતુ ‘તત્ત્વાર્થશ્રદ્ધાન' એ મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ અપાયવિશેષ સ્વરૂપ છે, અર્થાત્ રુચિરૂપ અપાયાંશ છે. તેનું
तच्च सम्यक्त्वं प्रशस्तसम्यक्त्वमोहनीयकर्माणुवेदनोपशमक्षयसमुत्थः प्रशमसंवेगादिलिङ्गः शुभ आत्मपरिणामः प्रज्ञप्तः।