SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૨૫-૧૨૬ • • • • • • • • • • • • • અધ્યાત્મ પરીક્ષા ૬૧૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે સંસારમાં જીવોને સમ્યગ્દર્શનાદિ પ્રાદુર્ભાવ થતા દેખાય છે, તે કર્મદિના= સમ્યગ્દર્શનમોહનીયના, સાન્નિધ્યથી જ થાય છે. તેથી કર્મરૂપ જ તે શક્તિ હોવાથી જીવનો અસાધારણ ધર્મ છે તેમ કહી શકાય નહિ. તેથી કહે છે ટીકાર્ય - “R ' કર્મરૂપ જ તે શક્તિ છે એમ ન કહેવું, કેમ કે તત્કયથી પણ=કર્મના ક્ષયથી પણ, તેની= સમ્યગ્દર્શનાદિની, ઉત્પત્તિ છે ઈત્યાદિ વિચારવું. “તક્ષાપિ' અહીં પિ'થી એ સમુચ્ચય થાય છે કે કર્મના ક્ષયોપશમથી તો સમ્યગ્દર્શનાદિ ઉત્પન્ન થાય છે, પણ કર્મના ક્ષયથી પણ સમ્યગ્દર્શનાદિ ઉત્પન્ન થઈ શકે છે. ll૧૨પ અવતરણિકા:- ૩થા માવસયિાસ્વરૂપમાહિ અવતરણિકાથ-પૂર્વમાં કેવલીનું કૃતકૃત્યત્વ સિદ્ધ કર્યું તેથી, કેવલીને હવે કોઈ કૃત્ય કરવાનું બાકી રહેતું નથી એમ સિદ્ધ થવાથી, તેમને કોઇ ક્રિયા હોઇ શકે નહિ. આમ છતાં, તેમની જે ક્રિયા દેખાય છે તે સ્વભાવસિદ્ધ છે. અર્થાત્ કોઈ કાર્યની નિષ્પત્તિને માટે તેમની ક્રિયા નથી પરંતુ સ્વાભાવિક જ ક્રિયા છે. તેથી તેમની=કેવલીની, સ્વભાવસિદ્ધ ક્રિયાના સ્વરૂપને કહે છે ગાથા - ત ય સાર્વસિદ્ધિા જિરિયા પુરોહિબિશ્વા ___ कम्मुवणीआवि हवे झुंजणकरणं तु अहिगिच्च ॥१२६॥ ( तस्य च स्वभावसिद्धा क्रिया गुणकरणयोगमधिकृत्य । कर्मोपनीतापि भवेद् युंजनकरणं त्वधिकृत्य ॥१२६॥ ) ગાથાર્થ તેમને-કેવલીઓને, ગુણકરણયોગને આશ્રયીને સ્વભાવસિદ્ધ ક્રિયા હોય છે અને યુજનકરણને આશ્રયીને પનીત ક્રિયા પણ હોય છે. st :- केवलिनो हि श्रुतगुणकरणस्य केवलज्ञान एवान्तर्भावात् तपःसंयमयो!श्रुतगुणकरणयोश्च बाह्यावलम्बननिरपेक्षत्वेन शैलेश्यवस्थायां सर्वसंवरप्राप्त्यातिविशुद्धत्वेन च गुणकरणमाश्रित्य परापेक्षाराहित्येन स्वाभाविक्येव क्रिया, मनोवाक्कायरूपं युञ्जनाकरणं त्वाश्रित्य नामकर्मापेक्षणान्न तथानि च गुणकरणेपि शरीराद्यपेक्षास्तीति वाच्यं, सिद्धेषु तदभावात्, चारित्रतपसोरपियोगाद्यपेक्षत्वमते तु नैश्चयिकयोञ्जनाऽविष्वग्भूतयोस्तयोरिह ग्रहणमिति मन्तव्यम् ॥१२६॥
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy