________________
ગાથા - ૧૨૫ અધ્યાત્મમત પરીક્ષા
૬૦૭ रूपपरम्परासंबन्धादुज्ज्वलतायास्तु साक्षात्संबन्धात्, साक्षात् संबन्धेन तत्र श्यामिकाभ्रमजननेनैवोपाधेश्चरितार्थत्वाद्, अत्र तु कर्मात्मजनितदोषगुणयोरविष्वग्भाव-लक्षणसंबन्धाऽविशेषादेव। "अशुद्धनिश्चयग्राह्यो धर्मो दोषः,शुद्धनिश्चयग्राह्यस्तु गुण इति शुद्धनिश्चयग्राह्यधर्मवत्तयैवात्मनो गुणस्वभावत्वमिति चेत्? न, गुणस्वभावत्वसिद्धौ तथाग्राह्यत्वसिद्धिस्तत्सिद्धौ च तत्सिद्धिरित्यन्योन्याश्रयादिति।
अत्रोच्यते-सम्यग्दर्शनादिकं तावन्नित्यमेव कल्प्यते, आवरणविलयाऽविलयाभ्यां तदाविर्भावतिरोभावयोरेवाभ्युपगमात्, तस्य च तादात्म्यमात्मत्वावच्छेदेनैवेति सिद्धमात्मनस्तत्स्वभावत्वम्। अज्ञानादिकं त्वावरणोपनीतं भास्वतः प्रकाशाभाववदपारमार्थिकमिति न तत्स्वभावत्वं तस्येति निश्चयः। व्यवहारस्तु सम्यग्दर्शनादिव्यक्तीनामिव मिथ्यादर्शनादिव्यक्तीनामप्यात्मपरिणामत्वाऽविशेषेऽपि गुणानामसाधारणत्वेन तत्स्वभावत्वमात्मनोऽनुमन्यते, न खल्वौष्ण्यादीनामिव रूपादीनामपि तेजोगुणत्वाऽविशेषेऽपि तस्यौष्ण्यस्वभावत्वमिव रूपादिस्वभावत्वमपि व्यवहियते, 'स्वस्यैव भावः' इति व्युत्पत्त्यर्थस्य तन्नियामकत्वात्। न च मिथ्यादर्शनादीनामप्यसाधारणत्वं शङ्कनीयं, सिद्धेषु तदभावात्। न च सम्यग्दर्शनादेरप्यभव्याद्यवृत्तित्वेन नाऽसाधारण्यं सम्यग्दर्शनादिजनकशक्तेः प्रमाणबलेनात्मत्वपुरस्कारेणैव कल्पनात्। न च कर्मरूपैव तच्छक्तिः, तत्क्षयेणापि तदुत्पत्तेरित्याद्यूह्यम्॥१२५॥ .
ટીકાર્ય - “લે આનાથી=પૂર્વમાં કહ્યું કે અવિષ્યભાવનું જ સ્વભાવ અર્થપણું છે, તેથી દોષ અને ગુણનો
અવિરોધ હોવાથી આત્માનો ઉભયસ્વભાવ માનવામાં વિરોધ નથી આ કથનથી, વક્ષ્યમાણ કથન પણ પરાસ્ત - જાણવું ?" ; ;
તે વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે- - ટિ સ્ફટિકમાં શ્યામિકાની જેમ આત્મામાં અજ્ઞાનાદિક ઉપાધિજનિત હોવાથી સ્વભાવરૂપ નથી, પરંતુ ત્યાં= સ્ફટિકમાં, ઉજ્જવલતાની જેમ આત્મામાં જ્ઞાનાદિક જસ્વભાવરૂપ છે. આ પ્રમાણે કથન નથી પરાસ્ત જાણવું કેમ કે દષ્ટાંતનું વૈષમ્ય છે
- તેમાં હેતુ કહે છે“' સ્ફટિકમાં શ્યામિકાનો સ્વાશ્રયસંયોગરૂપ પરંપરાસંબંધ અને ઉજ્જવલતાનો સાક્ષાત્ સંબંધ છે.
ભાવાર્થ-પૂર્વમાં યુક્તિ દ્વારા જીવનો ઉભયસ્વભાવ સિદ્ધ કર્યો ત્યાં, કોઇ દૃષ્ટાંતના બળથી જીવનો ગુણસ્વભાવ છે પણ દોષસ્વભાવ નથી એમ સિદ્ધ કરવા યત્ન કરે તો તે કથન પરાસ્ત છે. કેમ કે જીવમાં ગુણ અને દોષ બંને અવિપક્ષાવારૂપે જલિલા છે. તેથી છે. બંને સ્વભાવરૂપ જ છે. જ્યારે દષ્ટાંતમાં સ્ફટિકમાં શ્યામિકા અવિભાળરૂપથી મને ઉઘલના વિધ્વર્ભાવરૂપેછે તેથી ઉલલતા એસ્ફટિકનો સ્વભાવ છે, શ્યામિકા સ્વભાવ નથી એમ કહી શકાય, માટે દૃષ્ટાંતની વિષમતા છે. અને તે જ દૃષ્ટાંર્તની વિષમતા બતાવતાં કહે છે કે,
સ્ફટિકની શ્યામિકા સ્વ શ્યામિકા, તેનો આશ્રય તાપિચ્છકુસુમ, તેના સંયોગરૂપ પરંપરા સંબંધથી છે અને ઉલેતા સાક્ષાત સંબંધથી છે. તેથી ઉંઝવતા સાક્ષાત્ સંબંધથી હોવાને કારણે સ્વભાવ૫કહેવાય અને
શ્યામિકા પરંપરા સંબંધથી હોવાને કારણે સ્વભાવરૂપ નથી તેમ કહી શકાય. જયારે આત્મામાંતો દોષોને. ગુણો બંને સાક્ષાત્ સંબંધથી છે, તેથી બંને જીવના સ્વભાવરૂપ છે તેમ માનવું પડે.