________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૬૦૨ અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૨૫ છતાં પણ અંતરંગશક્તિરૂપે તે ભાવો અભવ્યના આત્મામાં છે. તેથી તે ભાવોનો અત્યંતાભાવ અભવ્યમાં નથી. તેથી જ નિશ્ચયનયને પ્રતીયમાન એવું શુદ્ધસ્વરૂપ અભવ્યમાં પણ છે. માટે અભવ્યમાં પણ અંતરાત્મા અને પરમાત્માની શક્તિ રહેલી છે, પરંતુ તેની અભિવ્યક્તિ ક્યારેય પણ થવાની નથી.
ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે અભવ્યમાં સમ્યગ્દર્શન અને કેવલજ્ઞાનાદિ ધર્મોનું આવરણમાત્ર હોવાથી અત્યંતભાવ નથી, ત્યાં આવરણમાત્રથી તે ભાવો નથી પરંતુ વાસ્તવિક રીતે છે તે બતાવવા માટે આ સાક્ષીપાઠ આપ્યો છે.
ટીકાર્ય - “વાર્ષિ ત્ર' અને કહ્યું કે અહીં નિરંજનભાવમાં અંજન પણ વ્યવહારકુશલો કહે છે. એ જ રીતે ઘનપંક્તિ= વાદળાંની શ્રેણિ સહસ્રરશ્મિને સૂર્યને ઢાંકે. 'ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ - આત્મા નિરંજનભાવવાળો છે ત્યાં કર્મ અંજનરૂપ છે. તેથી વ્યવહરણમાં કુશળ= વ્યવહારનયથી વસ્તુનો વ્યવહાર કરવામાં જેઓ કુશળ છે, તેઓ નિરંજનભાવવાળા એવા આત્મામાં અંજનને પણ કર્મના આવરણને પણ, કહે છે. અને જે રીતે વાદળાંની પંક્તિ સૂર્યને ઢાંકે છે એ રીતે કર્મો આત્માના નિરંજનભાવને ઢાંકે છે.
ટીકા - સ્થાતિ-સરનાવિમર્વ તાવત્રાન્તરાત્મપwવૃત્તિનિમિત્ત, પરમાત્મા સર્વા, વિનું क्षायोपशमिकसम्यग्दर्शनादिमत्त्वं, तदत्यन्ताभावस्त्वभव्येऽप्यबाधित एव, तत्पर्यायाणां तस्य कदाचिदप्राप्तेरिति। मैवं, सरागसम्यग्दर्शनादेरेवान्तरात्मपदप्रवृत्तिनिमित्तत्वाद्, अन्यथा क्षायिकसम्यग्दृशस्तत्त्वाभावप्रसङ्गात्, तच्च तत्राप्यबाधितमेव।
ટીકાર્ય :- “ચાતા' અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે સમ્યગ્દર્શનાદિમત્ત=સમ્યગ્દર્શનાદિસામાન્ય, અંતરાત્મપદપ્રવૃત્તિનિમિત્ત નથી, કેમ કે પરમાત્મામાં પણ રહેલું છે. પરંતુ લાયોપથમિક સમ્યગ્દર્શનાદિમત્ત્વ અંતરાત્મપદપ્રવૃત્તિનિમિત્ત છે.
વળી તેનો અત્યંતભાવ=ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનાદિનો અત્યંતાભાવ, અભવ્યમાં પણ અબાધિત જ છે, કારણ કે તેને=અભવ્યને, તત્પર્યાયની લાયોપથમિક સમ્યક્તપર્યાયની, ક્યારે પણ પ્રાપ્તિ થવાની નથી. “વં' - તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે સરોગસમ્યગ્દર્શનાદિનું જ અંતરાત્મપદપ્રવૃત્તિનિમિત્તપણું છે. અન્યથા=સરાગસમ્યગ્દર્શનાદિનું જ અંતરાત્મપદપ્રવૃત્તિનિમિત્તપણું છે એવું ન માનો તો, ક્ષાયિકસમ્યગ્દષ્ટિને અંતરાત્મત્વના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. અને તેત્રક્ષાયિકસમ્યગ્દર્શન, ત્યાં=અભવ્યાદિમાં, પણ અબાધિત જ છે.
[; મુ.પુ.માં “સરસવનારિ' પાઠ છે ત્યાં “સર/માસિનારિ'પાઠ હોવાની સંભાવના લાગે છે. કેમ કે સરોગસમ્યગ્દર્શન ૧૦મા ગુણસ્થાનક સુધી જ છે. ૧૧-૧૨માં ગુણસ્થાનકમાં તેનો અસંગ્રહ થાય છે.