________________
અનુક્રમણિકા
ગાથા
૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૪
વિષય
ભગવાનની પરા આજ્ઞાનું સ્વરૂપ.
તપ-સંયમમાં જ સર્વ અનુષ્ઠાનોના ફળનું વિધાન ઉદ્ધરણ સહિત. અધ્યાત્મનો સાર.
ઉપદેશના શ્રવણથી હળુકર્મી જીવોને ચારિત્રમોહનીયના ક્ષયની પ્રાપ્તિ.
અનિકાચિત કર્મના ક્ષયનો ઉપાય.
સમ્યગ્ ઉપદેશથી પણ ધર્મમાં નહિ પ્રવર્તનારાઓમાં નિકાચિત કર્મના ઉદયનું ઉદ્ધરણ. સ્વમાં દીર્ઘસંસારત્વ કે અભવ્યત્વની શંકા થવાને કારણે બહુ આયાસ સાધ્ય ચારિત્રમાં અપ્રવૃત્તિ.
દીર્ઘસંસારિત્વ અને અભવ્યત્વની શંકાથી સંયમમાં યત્નના વિઘટનનું નિરાકરણ. આસનસિદ્ધિક જીવનું લક્ષણ ઉદ્ધરણપૂર્વક, સંયમની પ્રવૃત્તિથી જ દીર્ઘસંસારિત્વ અને અભવ્યત્વની શંકાનું નિવર્તન.
વૈરાગ્યનું સ્વરૂપ. દીર્ઘસંસારિત્વ અને અભવ્યત્વની શંકાની નિવૃત્તિનો ઉપાય. ભવ્ય-અભવ્યત્વની શંકાથી જ ભવ્યત્વનો નિર્ણય.
ભવ્યને જ ભવ્યત્વની શંકાના કથનનું ઉદ્ધરણ.
પૃષ્ઠ
સંસારભીરુતાનું સ્વરૂપ.
ધર્મના અધિકારીનું માનસ.
કલ્યાણના અર્થીને સમ્યગ્ ઉપદેશના સ્વરૂપનું ઉદ્ધરણ.
|૮૬૩-૮૬૬
|૮૬૬-૮૬૮
૮૬૮
૮૬૮
૧૩
|૮૬૯-૮૭૦
|૮૭૦-૮૭૧
ભવ્ય-અભવ્યત્વની શંકાને ભવ્યત્વના વ્યાપ્યરૂપે સ્વીકારતા પૂર્વપક્ષીએ કરેલ શંકાનું નિરાકરણ. કેટલાક જીવોને મોક્ષગમન અયોગ્ય સ્વીકારવાથી પોતે પણ મોક્ષગમન અયોગ્ય હશે એ
૨૮૭૫
પ્રકારની શંકાથી સંયમમાં પ્રવૃત્તિના અભાવના સ્વીકારની ઉદયનાચાર્યની યુક્તિનું નિરાકરણ. ૮૭૨-૮૭૫ ઉદયનાચાર્ય દ્વારા બ્રહ્મચર્યાદિ સંયમની આચરણાઓનો દુઃખના અનુભવરૂપે સ્વીકાર. અભવ્યત્વશંકાની નિવૃત્તિથી સામાન્ય રીતે ધર્મમાં પ્રવૃત્તિ અને દીર્ઘસંસારિત્વની શંકાની નિવૃત્તિથી અત્યંત ધર્મમાં પ્રવૃત્તિ.
પૂર્વપક્ષના મતે ભોગેચ્છાના વિચ્છેદનો ઉપાય.
પૂર્વપક્ષને અભિમત ઇચ્છાવિચ્છેદના ઉપાયનું નિરાકરણ.
કામભોગથી કામશમનના અસંભવની સ્થાપક યુક્તિ.
ભોગ દ્વારા સિદ્ધત્વજ્ઞાનથી ભોગની સામાન્ય ઇચ્છાનાં વિચ્છેદની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
|૮૭૮-૯૦૧
ભોગથી ભોગેચ્છાની નિવૃત્તિ અને ભોગના ત્યાગથી ભોગેચ્છાની નિવૃત્તિના પરમાર્થનું સ્વરૂપ. ૯૦૧-૯૦૩
ભોગવિષયક વિવેકીની સમ્યગ્ વિચારણાનું સ્વરૂપ. જિનવચનના સમ્યગ્ બોધનું સ્વરૂપ. કલ્યાણના અર્થી જીવને સમ્યગ્ ઉપદેશ.
ચંચળ જીવિતના કાળનિર્ણયની અભાવ સાધક યુક્તિ.
૨૮૭૫
|૮૭૬
૮૭૬
૮૭૬-૮૭૮
૯૦૩
૯૦૩
૯૦૩-૯૦૪
૯૦૪-૯૦૬