________________
૮
ગાથા
અનુક્રમણિકા
પૃષ્ઠ : ૭૩૨-૭૩૪
૧૫૦
૭૩૪-૭૩૫
૭૩૫-૭૩૭.
૭૩૭-૭૩૮
૭૩૮-૭૪૧
૭૪૧-૭૪૨
વિષય યોગશૈર્યસ્વરૂપ તેના જ લક્ષણના અંતર્ભાવનું વિધાન. મોક્ષ પ્રત્યે ચારિત્રની નૈક્ષણિક કારણતાના અભાવની પૂર્વપક્ષીએ આપેલી આપત્તિનું નિરાકરણ. ઋજુસૂત્રનયના અવલંબનથી પૂર્વપક્ષીએ સિદ્ધાત્મામાં કરેલ ચારિત્રની સિદ્ધિનું નિરાકરણ. મોક્ષસ્વરૂપ કાર્યના કાળ સાથે અસંબદ્ધ ચારિત્રમાં અકારણતાની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. શુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાયથી મિvi d એ વચનનો સ્વીકાર. નિશ્ચયનયથી ક્રિયાકાળમાં નિષ્ઠાકાળને સ્વીકારવાથી આવતા દોષનું નિરાકરણ. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એકરૂપે સ્વીકારવામાં આવતા દોષનું નિરાકરણ, ઉદ્ધરણ સહિત. નિશ્ચયનયથી અયોગીગુણસ્થાનકના ચરમસમયે મોક્ષઉત્પત્તિ અને
વ્યવહારનયથી સિદ્ધિગમનના આઘસમયમાં મોક્ષઉત્પત્તિનો સ્વીકાર. નિશ્ચયનયથી ક્ષીણમોહના ચરમ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિનું વિધાન, ઉદ્ધરણ સહિત. | ‘વિકાછ વિગત' એ ન્યાયથી અવિદ્યમાન એવા ચારિત્રથી મોક્ષની ઉત્પત્તિના અભાવનું પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ. શૈલેશીના ચરમ સમયે તૈજસશરીર તથા કાર્યણશરીરના પરિશાટનું ઉદ્ધરણ. એક જ સમયમાં પહેલાના શરીરનો પરિશાટ અને પછીના દેહના સંઘાતનું ઉદ્ધરણ. અવચ્છેદકના ભેદથી એક જ ચારિત્રમાં વિનાશનિષ્ઠા અને કરણનિષ્ઠાની અવિરોધિતાની સ્થાપક સિદ્ધાંતકારની યુક્તિ. મોક્ષગમનકાલે ઔદયિકભાવના નારા સાથે ક્ષાવિકભાવના નાશના કથનનું ઉદ્ધરણ. સિદ્ધાત્મામાં ચારિત્રાવરણના બંધની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ. સિદ્ધોમાં ચારિત્રનો અભાવ હોવા છતાં ચારિત્રમોહનીય કર્મબંધના અભાવની યુક્તિ. અચારિત્ર અને અવિરતિના ભેદનું સ્વરૂપ, અવિરતિ અને વિરતિનું લક્ષણ. જીવના લક્ષણના બળથી ચારિત્રને સિદ્ધાત્મામાં સ્વીકારનાર પૂર્વપક્ષની સ્થાપક યુક્તિનું નિરાકરણ. જીવના લક્ષણનું ઉદ્ધરણ. તપ-ચારિત્ર આદિમાં બહિરંગલિંગભૂતતાની સ્થાપક યુક્તિ. નૈશ્ચયિક તપ અને નૈૠયિક ચારિત્રનું સ્વરૂપ. નિશ્ચયનયથી જ્ઞાનમાં ચારિત્રનો અભેદ કરવા દ્વારા સિદ્ધાત્મામાં ચારિત્રની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ચારિત્રનું ફળથી સ્વરૂપ. નિશ્ચયનયથી ફળરૂપે જ સત્તાના સ્વીકારમાં યુક્તિ. સ્વભાવસમવસ્થાનસ્વરૂપ ચારિત્રના નિરાકરણમાં સિદ્ધાંતકારની વિશેષ યુક્તિ.
૧૫૧
૭૪૨-૭૪પ ૭૪૬ ૭૪૬-૭૪૭ ૭૪૮-૭૪૯
૧૫૨.
૭૫૦
૭૫૧
૭૫૧-૭પ૪
૧૫૩
૭૫૫
૭૫૬-૭૫૭