________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા -૯૪ અવતરણિકાર્ય - આવા પ્રકારનું અલ્પ પણ દુઃખ ભગવાનને કવલાહાર માટે અનૌપયિક=ઉપાયભૂત નથી, એમ ન કહેવું, એ પ્રમાણે ગાથા - ૯૪માં ગ્રંથકાર કહે છેગાથા - ય વતાનોmi મણિમંદમાવી .
__ण य दड्डरज्जुकप्पं वेअणि हंदि सुअसिद्धं ॥१४॥ (न च तत्कवलायोग्यं वेदनीयं अग्निमन्दताऽभावात् । न च दग्धरज्जुकल्पं वेदनीयं हन्दि श्रुतसिद्धम् ॥९४) ગાથાર્થ : - તે વેદનીયકર્મ=સુધાવેદનીયકર્મ, કવલ માટે અયોગ્ય નથી, કેમ કે અગ્નિની મંદતાનો અભાવ છે અને દગ્ધરજુ સમાન વેદનીય શ્રુતસિદ્ધ=આગમમાં પ્રસિદ્ધ, નથી. ટીકા :- હન્ધર્વ વેવનીમતિ પ્રક્ષેપણ સમર્થન તત, તત્પતિયા મર્તધ્યાનप्रतिपन्थित्वेऽपि तदप्रतिपन्थित्वात्, न खल्वेषौदर्यज्वलनज्वालां विरुणद्धीति वचन सिद्धमस्ति। ..
ટીકાર્થ “' – ખરેખર અલ્પ દુઃખને આપનાર વેદનીય છે, એથી કરીને પ્રક્ષેપઆહારને કવલાહારને, અસમર્થ તે છે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે. તેની=વેદનીયની, અલ્પતાનું આર્તધ્યાનાદિનું પ્રતિપંથીપણું હોતે છતે પણ, ત= પ્રક્ષેપઆહારનું અપ્રતિપંથીપણું છે. અને ખરેખર આ=દુઃખની અલ્પતા, ઉદરમાં પેદા થયેલી અગ્નિની જ્વાલાને વિરોધી છે, એ પ્રમાણે ક્યાંય પણ શાસ્ત્રમાં સિદ્ધ નથી.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે ગાથા |૯૩માં સિદ્ધ કર્યું કે, કેવલીને અલ્પ દુઃખ આપનારું વેદનીયકર્મ છે, તેથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, તે અલ્પ દુઃખ આપનાર હોવાથી કવલાહારની આવશ્યકતા કેવલીને નહિ રહે. તેના નિરાકરણરૂપે સિદ્ધાંતકાર કહે છે કે કેવલીને દુઃખની અલ્પતા અજ્ઞાન અને અરતિજન્ય દુઃખના અભાવને કારણે છે, સુધાજનક અશાતાની અલ્પતાને કારણે નથી. તેથી અજ્ઞાન અને અરતિજન્ય દુઃખના અભાવથી થયેલી દુઃખની અલ્પતાને કારણે આર્તધ્યાનાદિ થઈ શકે નહિ, કેમ કે અજ્ઞાન અને અરતિજન્ય દુઃખ વર્તતું હોય તો જ આર્તધ્યાન થઈ શકે; તેથી કેવલીને સુધાજનક અશાતાવેદનીયના ઉદયને કારણે આર્તધ્યાનાદિનો સંભવ નથી, તો પણ કવલાહારની આવશ્યકતા રહે જ છે. અને આ દુઃખની અલ્પતાને ઉદરમાં પેદા થયેલ પ્રબળ જઠરાગ્નિ સાથે વિરોધ છે એવી વાત ક્યાંય પણ શાસ્ત્રમાં સિદ્ધ નથી. વળી કેવલીને દુઃખની અલ્પતા મોહ અને અજ્ઞાનના અભાવકૃત છે, પરંતુ અશાતાવેદનીયની અલ્પતાકૃત અલ્પતા નથી. ટીકાઃ-માવતાં વેનીગંધરન્થાનિધિત્યનાવિવસિદ્ધમતિ, રજત શનિવારप्रज्वालनायालमिति कथं कवलाहारयोग्यं? इति चेत्? न, तद्दग्धरज्जुस्थानिकत्वप्रवादस्याऽप्रामाणिकत्वात्, तदुक्तं सूत्रकृताङ्गवृत्तौ-यदपि दग्धरज्जुस्थानिकत्वमुच्यते वेदनीयस्य तदप्यनागमिकमयौक्तिकं च । आगमे ह्यत्यन्तोदयः सातस्य केवलिन्यभिधीयते। युक्तिरपि घातिकर्मक्षयाद् ज्ञानादयस्तस्याभूवन्, वेदनीयोद्भवायाः क्षुधः किमायातं येनासौ न भवति! न तयोच्छायाऽऽतपयोरिव सहानवस्थानलक्षणो विरोधो, नापि भावाभावयोरिव परस्परपरिहारलक्षणः कश्चिद्विरोधोऽस्तीति, सातासातयोश्चान्तर्मुहूर्तपरिवर्त्तमानतया यथा सातोदय