SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • • • • • ૫૪૦ . . અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . ગાથા : ૧૦૦-૧૦૯ પારમાર્થિક ગુણ છે. બાહ્ય તપ મોક્ષને અનુકૂળ ગુણ પ્રગટાવી શકતો નથી, તેથી બાહ્ય તપસ્વીઓનું સ્વલ્પ આહારગ્રહણ પણ પારમાર્થિક ગુણને પેદા કરનાર બનતું નથી. ઉત્થાન - તસ્મથી નિગમન કરતાં કહે છે - ટીકાર્ય - “તાત્ તે કારણથી=પૂર્વમાં સિદ્ધ કર્યું કે આહારનો ઉત્કર્ષ કે અપકર્ષ સ્વતઃ દોષરૂપકે ગુણરૂપ નથી, પરંતુ તે તે પરિણામજનન દ્વારા જ આહારનો ઉત્કર્ષ કે અપકર્ષ દોષરૂપ કે ગુણરૂપ છે, તે કારણથી, અભિન્કંગ કે અનભિન્કંગ દ્વારા આહાર પ્રમાદરૂપ કે અપ્રમાદરૂપ છે; પરંતુ પ્રમાદ જ છે એ પ્રમાણે નિશ્ચય ગ્રાહ્ય નથી. અર્થાત્ આહાર એકાંતે પ્રમાદરૂપ જ છે એવું નથી. II૧૦૮ અવતરણિકા - અથાપવાજિત્વાકાહાર: પ્રમાતિ પરિવીષુરાદ અવતરણિયાર્થ:- અથથી પૂર્વપક્ષી કહે છે કે આહારમાં અપવાદિકપણાથી આહાર પ્રમાદરૂપ છે. એને નિરાકરણ કરવાના ઇચ્છુક ગ્રંથકાર કહે છે - ગાથા - आहारो ण पमाओ भण्णइ अववाइओ त्ति काऊणं। अववाया वोलीणा वीयभयाणं जिणाण जओ॥१०९॥ ( आहारो न प्रमादो भण्यते अपवादिक इति कृत्वा । अपवादा विलीना वीतभयानां जिनानां यतः ॥१०९॥ ) ગાથાર્થ - અપવાદિક છે એથી કરીને આહાર પ્રમાદ કહેવાતો નથી, જે કારણથી ભય ચાલ્યો ગયો છે એવા જિનોને-કેવલીઓને, અપવાદો વિલીન થઈ ગયેલા છે=રહ્યા નથી. ટીકા -નવનૂમાપાત્રનાક્ષસ્થાના વીરદ્ધિસ્થત મૃકુમપાનરૂપોષવી વનિન રંગવતિ, भयमोहनीयसत्ताया अप्यभावात्। न च कारणिकत्वलक्षणमापवादिकत्वं प्रामादिकत्वव्याप्तमस्ति। ટીકાર્ય - વસુ' ઉત્સર્ગમાર્ગનું પાલન કરવામાં અક્ષમ અને અનાચારથી ભય પામેલાનો મૃદુમાર્ગના પાલનરૂપ અપવાદ હોય છે, તે અપવાદ કેવલીઓને સંભવતો નથી. કેમ કે (તેઓને) ભયમોહનીયની સત્તાનો પણ અભાવ છે. ઈફ થિી એ સમુચ્ચય થાય છે કે ભયમોહનીયનો ઉદય તો શું? સત્તા પણ ન હોવાથી ભય જ હોતો નથી. ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે કેવલીને ભય નહિ હોવાને કારણે અપવાદ નથી તો કેવલી અપવાદિક આહાર કેમ ગ્રહણ કરે છે? પૂર્વપક્ષીના આ પ્રશ્ન સામે ગ્રંથકાર કહે છે કે, આહાર ગ્રહણ કરવો એ કારણિક અપવાદ છે.
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy