________________
૫૩૧
ગાથા - ૧૦૪-૧૦પ-૧૦૬. ...... અધ્યાત્મમત પરીક્ષા . ટીકા યાત-વાદ્યવ્યાપાનિવૃત્તાવેવાધ્યાત્મધ્યાનથવનસામવિલુપ્રસ્થાનતામતિ થે મોનનાद्यन्तरैव क्षपकश्रेणीसंभव इति? मैवं,शुभयोगप्रवृत्त्याऽऽहितकायिकध्यानस्य तदप्रतिपन्थित्वात्, प्रत्युत तदनुगुणत्वादन्तरा सूक्ष्मात्मलयसंभवात्॥१०४-१०५॥
ટીકાથ’ - “ચાતથી ગ્રંથકાર કહે છે કે, પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, બાહ્ય વ્યાપારની નિવૃત્તિથી જ અધ્યાત્મધ્યાનથી ઉજવલ એવા સપ્રમાદિગુણસ્થાનકનો લાભ છે, એથી કરીને ભોજનાદિની વચમાં જ ક્ષપકશ્રેણિનો સંભવ કેવી રીતે હોય? “તિ શબ્દ “યાત 'થી કરેલ કથનની સમાપ્તિસૂચક છે. પૈવં'- તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું, કેમ કે શુભયોગની પ્રવૃત્તિથી આદિત કાયિકધ્યાનનું તદ્ અપ્રતિપંથીપણું છે=ક્ષપકશ્રેણિનું અપ્રતિપંથીપણું છે. ઊલટું, તેને=ક્ષપકશ્રેણિને, અનુગુણ=અનુકૂળ, હોવાથી વચ્ચે સૂક્ષ્મ આત્મલયનો સંભવ છે. I૧૦૪/૧૦૫
ભાવાર્થ- hવંથી ગ્રંથકારે ઉત્તર આપ્યો તેનું તાત્પર્ય એ છે કે, ભોજનાદિ વ્યાપાર વચનથી નિયંત્રિત હોવાથી શુભયોગની પ્રવૃત્તિથી સહિત કાયિકધ્યાનરૂપ છે, તેથી ભોજનાદિ વ્યાપાર ક્ષપકશ્રેણિને અટકાવતો નથી; પરંતુ, ભોજનાદિ ચાલુ હોય ત્યારે તે કાયિક ક્રિયાથી જ સૂક્ષ્મ આત્મલય જગાડવામાં સહાયક બને છે. સૂક્ષ્મ આત્મલય ક્ષપકશ્રેણિરૂપ છે. li૧૦૪-૧૦૫
અવતરણિકા - 1થ મહારથા ત્ પ્રમાનની તર્યાદા: સુતરાં તન્ના ' રૂતિ મારવવો मुद्रयितुमाह
અવતરણિકાW :- “મથી પૂર્વપક્ષી કહે છે કે, આહારકથા જો પ્રમાદની જનની છે તો આહાર સુતરાં તજ્જનક પ્રમાદનો જનક, છે, એ પ્રમાણે પ્રભાચંદ્રનું વચન નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે
ગાથા - દેશ મત્તા, મહાદેવ દેવ માહારી |
होज्ज जईणईआरो अण्णह तीए व तेणावि ॥१०६॥ (હેતુઃ પ્રમત્તતાયા મહારાર્થવ નૈવાહી: બવે યતીનાતિવારોથા તવ તેના ઉદ્દા )
ગાથાર્થ આહારકથાની જેમ આહાર પ્રમત્તતાનો હેતુ નથી જ, અન્યથા–આહારકથાની જેમ આહાર પ્રમાભાવનો હેતુ માનીએ તો, તેના વડે=આહારકથા વડે,જેમ યતિઓને અતિચાર લાગે છે, તેમ તેનાથી પણ =આહારથી પણ, યતિને અતિચાર થાય. અર્થાત્ અતિચાર લાગવાની આપત્તિ પ્રાપ્ત થાય.
ટીકા - વિનુ યથા પ્રમાઝનની તરિ પ્રમાનનપતિ વ્યાસપતિ, માનામાવાત, અન્યથા देशकथायाः प्रमादहेतुत्वेन देशे निवसन्तो यतयः प्रमादिन एव प्रसजेयुः। अथ तादृगभिष्वङ्गजननानुकूलत