________________
૫૨૯ • • • •
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
ગાથા -૧૦૪-૧૦૫
. . . અધ્યાત્મમત પરીક્ષા અંતર્મુહૂર્ત કાલમાનવાળો પરિણામવિશેષ હોય છે. તેથી પ્રમત્તગુણસ્થાનકપદની પ્રવૃત્તિ થઈ શકે છે.
,
-
-
-
-
-
-
-
-
-
-
-
-
•
•
•
•
•
•
•
ટીકાઃ “પ્રમત્તાનાંમાશુમ વ્યવસ્થા.સિદ્ધારૂતિપુનરસૈદ્ધાંતિપિત“તસ્થળ ને તેમસંગયા ते सुहं जोगं पडुच्च णो आयारंभा जाव अणारंभा, असुहं जोगं पडुच्च आयारंभावि जाव णोअणारंभा" त्ति प्रज्ञप्तौ प्रज्ञप्तत्वात्।
ટીકાર્ય -“પ્રમત્તાનાં પ્રમત્તોને શુભાશુભયોગવ્યવસ્થા અસિદ્ધ છે, એ પ્રમાણે વળી અસૈદ્ધાંતિક પ્રલક્ષિત જાણવું. કેમ કે ત્યાં જેઓ પ્રમત્ત સંયત હોય છે તેઓ શુભયોગને આશ્રયીને આત્મારંભી હોતા નથી, યાવત્ અણારંભી હોય છે, અશુભયોગને આશ્રયીને આત્મારંભી પણ હોય છે, યાવત્ અણારંભી હોતા નથી, એ પ્રમાણે પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે.
ભાવાર્થ -પ્રજ્ઞપ્તિસૂત્રનો સંપૂર્ણ પાઠનો અર્થ આ પ્રમાણે છે- ત્યાં જેઓ પ્રમત્ત સંયત હોય છે તેઓ શુભયોગવાળા હોય ત્યારે આત્મારંભી હોતા નથી, પરારંભી હોતા નથી, ઉભયારંભી હોતા નથી પણ અનારંભી હોય છે. જયારે અશુભયોગવાળા હોય છે ત્યારે આત્મારંભી હોય છે, પરારંભી હોય છે, ઉભયારંભી હોય છે પણ અનારંભી હોતા નથી. આ રીતે પ્રજ્ઞપ્તિના પાઠથી પ્રમત્તગુણસ્થાનકવર્તીને શુભાશુભયોગની વ્યવસ્થા પ્રસિદ્ધ છે.
ટીકા -ના તથાપિમાડડુ વેતાહારે યોજાતુષ્યળિયાનપરંતુમયોપારૂપસ્થાપિતાશ્વથાતિव्यापाराणामिवास्तु प्रमत्तगुणस्थानमात्रविश्रान्तत्वमिति चेत्? छद्मस्थानामारम्भं प्रत्यनुमतमेतत्, न तु निष्ठां प्रति, अत एव कौण्डिन्यादयः क्षपकश्रेणि प्रतिपद्यमानाः सप्तमादिगुणस्थानस्पर्शनां कारङ्कारमेवारब्धं कवलाहारं परिनिष्ठितवन्तः, न च तत्परिनिष्ठया तेषां दुष्प्रणिधानं, सुप्रणिधानस्य बलवत्त्वात्।
ટીકાર્ય :- “નનુથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે , તો પણ કવલાહારથી યોગનું દુષ્પણિધાન ન થાઓ, પરંતુ આવશ્યકાદિવ્યાપારોની જેમ શુભયોગરૂપ પણ તેનું પ્રમત્તગુણસ્થાનમાત્ર વિશ્રાંત હો. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે‘છતાસ્થાનમ્'- છબસ્થ જીવોના કવલાહારના આરંભ પ્રત્યે આ=પ્રમત્ત ગુણસ્થાનક, અનુમત છે, પરંતુ આહારક્રિયાની સમાપ્તિ પ્રત્યે નહિ. આથી કરીને જ આહારનું પ્રમત્તગુણસ્થાનકમાત્રમાં વિશ્રાંતપણું પ્રારંભને આશ્રયીને છે પરંતુ નિષ્ઠાને આશ્રયીને વિશ્રાંતપણું નથી. આથી કરીને જ, ક્ષપકશ્રેણિને સ્વીકાર કરતા કૌડિન્યાદિ તાપસો સપ્રમાદિ ગુણસ્થાનકની સ્પર્શના કરતાં કરતાં જ પૂર્વમાં આરબ્ધ એવા કવલાહારની નિષ્ઠાવાળા થયા સમાપ્તિ કરી, અને તે પરિનિષ્ઠાથી=કવલાહારની ક્રિયાથી, તેઓને દુપ્રણિધાન ન હતું, કેમ કે સુપ્રણિધાનનું બળવાનપણું છે.'
१. व्याख्याप्रज्ञप्ति (१-१-१७) तत्र णं ये ते प्रमत्तसंयता: ते शुभं योगं प्रतीत्य नो आत्मारंभाः यावदनारंभाः, अशुभं योगं प्रतीत्य - માત્મારંભાડ વાવત્ નોડનારંગા !
A-૧૨