SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 9િ8889838838888888888888888888888888888 જ આચાર્ય હસ્તી જે કાંઈ કહેતા તે સત્ય સિદ્ધ થતું. એમને ભાવિનો પૂર્વાભાસ થઈ જતો હતો. આ સ્ત્રી અતીન્દ્રિય જ્ઞાનના આધારે તેઓ પોતાના છે ભક્તોનું માર્ગદર્શન અને રક્ષણ કરતા હતા. જેમાં મારા પરિવાર પર એમની અસીમ કૃપા હતી. પછી જ એમના આશીર્વાદ મંગળકારી હતા. એમના આશી- ઝી ર્વાદથી તનાવ દૂર થઈ જતો અને અસીમ શાંતિનો અનુભવ થતો. છે. ૧૩. જોધપુર વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ સાહિત્યકાર હું પ્રો. કલ્યાણમલ લોઢાએ લખ્યું - “તેઓ સ્વયં વિતરાગી હું - ભગવાન તુલ્ય હતા.” રાજસ્થાન ઉચ્ચન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી જસરાજ છે ચોપરા કહે છે કે - “એમને નિત્ય સામાયિક- સ્વાધ્યાયની પ્રેરણા આચાર્ય હસ્તીમલજીએ આપી.” એ હિં ૧૫. આર. એસ. કૂમટ (આઈ. એ. એસ.)કહે છે : “મારા છે જીવનના રૂપાંતરણમાં આચાર્યશ્રીની મહત્ત્વપૂર્ણ ણિ ભૂમિકા છે.” @ી ૧૬. ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીની જેમ એમણે પણ લોકોને પ્રેરિત કર્યા કે - “દરેકે પોતાની જાતને હું ધનના માલિક નહિ પણ ટ્રસ્ટી સમજવી જોઈએ.” એમની પ્રેરણાથી અનેક વ્યકિતઓએ પોતાની - ' અર્જિત, સંપત્તિનો પારમાર્થિક કાર્યોમાં ઉપયોગ, કર્યો. એમના અનેક અનુયાયી આજે પણ નિર્લેપ છે રહીને, અનાસક્ત જીવન જીવે છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી શ્રી મોફતરાજ ગુણોત જેવા અનેક સફળ અને સમૃદ્ધ છે તે વ્યક્તિ આ વાતના જીવંત ઉદાહરણ છે. @િ ૧૭. (૧) ૮૧ વર્ષ સુધી નિર્દોષ જીવન જીવ્યા બાદ એમને જી ન લાગ્યું કે - “એમનો અંતિમ સમય નજીક આવી હતી કિ8ફિ$ફિ8ફિ8ફિ8ફિકિનVIDS$ફિ8દ્ધિફિ8ફિ૪ઉફિ88 8388888888888BBBBBBBBBBKBKB8888888BBBBBBBBBBBBBBBBBBB) 19388888888888888888888888888888888888888888888888888
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy