SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક આચાર્યો (વાદિદેવસૂરિ, વૃત્તિકાર મલયગિરિ, મલધારી અભયદેવ, મલધારી હેમચંદ્ર અને ચંદ્રપ્રભસૂરિ) ૯૪ જન્મ નામ પિતાનું નામ માતાનું નામ જન્મસ્થાન આચાર્ય વાદિદેવસૂરિ : પૂર્ણચંદ્ર : : જિનદેવી જન્મ દીક્ષા દીક્ષાનું નામ દીક્ષાદાતા આચાર્યપદ આચાર્યપદ નામ સ્વર્ગારોહણ : મદ્દાહત : વિ. સં. ૧૧૪૩ : : : : નાગ (પ્રાગ્વાટવંશીય) : વિ. સં. ૧૧૫૨ રામચંદ્ર આચાર્ય મુનિ ચંદ્રસૂરિ વિ. સં. ૧૧૭૪ દેવસૂરિ : વિ. સં. ૧૨૨૬ શ્રાવણ વદ ૭ ગુરુવાર ગૃહવાસ : ૯ વર્ષ. સામાન્ય સાધુપર્યાયઃ ૨૨ વર્ષ આચાર્યપર્યાય : ૫૨ વર્ષ પૂર્ણ આયુ : ૮૩ વર્ષ વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં વાદિદેવસૂરિ અને કલિકાલસર્વજ્ઞના બિરુદથી વિભૂષિત હેમચંદ્રાચાર્ય નામના બે મહાન ગ્રંથકાર, સમર્થ વિદ્વાન અને જિનશાસનના પ્રભાવક આચાર્ય થયા. વાદિદેવસૂરિનો જન્મ આચાર્ય હેમચંદ્રથી ૨ વર્ષ પૂર્વ, દીક્ષા ૨ વર્ષ પછી, આચાર્યપદ ૮ વર્ષ પછી અને સ્વર્ગારોહણ ૩ વર્ષ પૂર્વે થયું હતું. આ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy