SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ૪૬૨ પંચસંગ્રહ-૧ હેતુઓના વિકલ્પો વિકલ્પ વાર ભાંગા કુલ ભાંગી સંખ્યા ૧૨ પૂર્વોક્ત નવ ચાર કાયનો વધ ૧૮૦૦૦ ૧૨ |પૂર્વોક્ત ત્રણ કાયનો વધ, ભય ૨૪૦ ૧૨ પૂર્વોક્ત ત્રણ જુગુપ્સા ૨૪OOO ૮૪000 ૧૨ પૂર્વોક્ત બે કાયનો વધ, ભય જુગુપ્સા ૧૮૦૦ ૧૩ | પૂર્વોક્ત નવ, પાંચ કાર્ય વધ, | ૭૨૦૦ ૧૩ પૂર્વોક્ત ચાર કાય વધ, ભય, ૧૮૦૦ ૧૩ | પૂર્વોક્ત ચાર જુગુપ્સા ૧૮00 ૬૭૨૦ ૧૩ | પૂર્વોક્ત ત્રણ કાય વધ, ભય જુગુપ્સા ૨૪000 ૧૪ પૂર્વોક્ત નવ છ કાય વધ ૧૨૦૦ ૧૪ | પૂર્વોક્ત પાંચ કાય વધ, ભય ૭૨00 ૧૪ |પૂર્વોક્ત પાંચ જુગુપ્સા ૭૨OO ૩૩૬) ૧૪ | પૂર્વોક્ત ચાર કાય વધ, ભય જુગુપ્સા ૧૮૦૦૦ ૧૫ | પૂર્વોક્ત નવ જ કાય વધ, ભય ૧૫ | પૂર્વોક્ત નવ જુગુપ્સા ૧૨૦૦ ૯૬૦૦ ૧૫ પૂર્વોક્ત પાંચ કાય વધ, ભય, જુગુપ્સા ૭૨૦ ૧૬ | પૂર્વોક્ત નવ જ કાય વધ, ભય, જુગુપ્તા ૧૨૦૦ ૧૨૦૦ આ પ્રમાણે મિશ્ર ગુણસ્થાનકે કુલ ત્રણ લાખ, બે હજાર ને ચારસો (૩૦૨૪૦૦) ભાંગાઓ થાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક અહીં મિશ્ર ગુણસ્થાનકમાં કહ્યા તે જ જઘન્યથી નવ, ઉત્કૃષ્ટથી સોળ અને મધ્યમથી દશથી પંદર સુધીના બંધહેતુઓ હોય છે. નવ તથા સોળનો એક એક-દશ તથા પંદર બંધહેતુના ત્રણ-ત્રણ અને શેષ બંધહેતુઓમાં ચાર-ચાર વિકલ્પો હોય છે. ઓ ગુણસ્થાનકે સામાન્યથી આહારદ્ધિક સિવાય તેર યોગો હોય છે. તેથી અંક સ્થાપના આ રીતે થાય છે –વેદ યોગ યુગલ ઇન્દ્રિયનો અસંયમ કષાય કાયવધ. ૩ ૧૩ ૨ સ્થાપન કરેલ અંકોનો પહેલાથી છેલ્લા સુધી પરસ્પર ગુણાકારથી નવ હેતુની ભંગસંખ્યા આવે છે, પરંતુ ચતુર્થ ગુણસ્થાનક લઈને કોઈ પણ જીવ, કોઈ પણ ગતિમાં સ્ત્રીવેદી તરીકે ઉત્પન્ન થતો નથી તેથી ચતુર્થ ગુણસ્થાનકે સ્ત્રીવેદીને કાર્મણ, દેવીમાં ઉત્પન્ન થતો નથી તેથી વૈક્રિયમિશ્ર અને
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy