SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જવાનું છે” ને શ્રેણિક કહે, “મારે નરકમાં જવાનું ? મારા હૃદયમાં મહાવીર સિવાય કાંઈ નથી. રાજ્ય નથી, ભોગો નથી, અંતઃપુરની સ્ત્રીઓ નથી, મારા હૃદયમાં માત્ર આપ છો ને મારે નરકમાં જવાનું ?” મહાવીર ભ. કહે, “હમણાં તારા હૃદયમાં મહાવીર છે એ વાત બરાબર પણ હરણીને મારી હતી, તેના ગર્ભને હણ્યું તે પાપ તો ભોગવવું જ પડે.” તીર્થંકરના જીવ, આપણે એમની અત્યારે પૂજા કરીએ ને એ નીચે નરકમાં દુઃખો ભોગવે. અને જ્યારે વ્યવશે જ ક્ષણે ઈન્દ્રોના સિંહાસનો ડોલશે. ૧૪ રાજલોકના જીવો ક્ષણ માટે આનંદ પામશે, જન્મ સમયે ૫૬ દિકુમારીઓ આવશે. આ બધું ખરું પણ કરેલું કર્મ ભોગવવું તો પડે જ. રત્નકણિકા જેમ ગરમ દૂધ શરીરમાં ઠંડક કરે છે તેમ ગુરુના ગરમ વચન આત્મામાં ઠંડક કરે છે. જીવો પ્રત્યે પ્રેમભાવ, Jain Education International અને પુદ્ગલ પ્રત્યે ઉદાસીનભાવ, એ છે વૈરાગ્ય ભાવ ૩૫ For Personal & rivate Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy