________________
સારોથં સંસાર: ભગવાન એમની વાણીમાં બહુ માર્મિક વાત કરે છે. રૂંઢ રહેતુ માળીવે જગતમાં ખરેખર જીવ અનાદિથી છે. આદિ નથી અને અંત પણ નથી. માત્ર જીવ નહિ આખું વિશ્વ અનાદિ અનંત છે. માત્ર સંયોગો પલટાય છે. શરીરનાં પુગલો પર્યાયની અપેક્ષાએ નાશ પામે પણ એક પણ પરમાણુ વિશ્વમાં નાશ પામતો નથી કે નવો ઉત્પન્ન થતો નથી.
અભવ્યનો જીવ સાધુઓને ધર્મ કરતાં જોઈને આનાથી રવર્ગના સુખો મળશે. એવા ભાવથી માખીની પાંખ જેવું શુદ્ધ ચારિત્ર પાળે પણ દ્રવ્યથી, અંદર ચારિત્ર સ્પર્શે નહિ. મોક્ષ ગમે નહિ. નવમા વેચક સુધી તે ચાસ્ત્રિના પ્રભાવે જાય. પ્રરૂપણા પણ મોક્ષની જ કરે. તિર્થંકર ભગવાન કરતાં અભવ્યના જીવથી પ્રતિબોધ પામતા જીવો અનંતા છે. તેમ છતાં પણ અંતે મોટો કાળ તે નિગોદમાં જ જાય છે.
અચરમાવર્ત કાળમાં આપણે પણ અભવ્ય જેવા જ, માયાપ્રપંચો-કષાયો કરીને દુર્ગતિમાં જવાનું, દેવ-ગુરૂને માને પણ સુખા માટે, નિઃસ્વાર્થભાવે નહિ, મોક્ષ માટે નહિ. એટલો મોટો કાળા એટલે બધી નરકમાં અનંતીવાર. બધા નારકાવાસો (૮૪ લાખ)માં અનંતીવાર. એમાં કોઈ જ ઉપાય નહિ. કાળની જ રાહ જોવી પડે. અચરમાવત પણ પૂરો થઈ ગયો જે અઘરામાં અઘરૂ હતું તે પુરૂ થઈ ગયું.
આ સંસારમાં એક પણ દુઃખ એવું નથી કે જે
૧૪
Jain Education International
For Persorrar & Private Use Only
www.jainelibrary.org