________________
કરીએ તો કુદરત સામગ્રી ઝૂંટવી લેશે. કુદરતે ઉચ્ચ દેવ-ગુરૂ આપ્યાને હવે એ સંસાર પાછળ, ખાવામાં-પીવામાં, મોજમજામાં જીવન વેડફી દઈએ તો ફરી નહિ મળે. જોરદાર પુરૂષાર્થ કરવાનો. ગુરૂ મ. પૂ. ભુવનભાનુસૂરિ મ. રોજ ૨૦ કલાક કામ કરે. રાત્રે ૯ થી ૧ માંડ સૂએ. ઉઠીને ચાંદનીમાં લખવા બેસી જાય. ચંદ્રશેખર મ. પ્રારંભિક જીવનમાં રોજ ૧૬ કલાક વાધ્યાય કલાક રોજ પાઠ લે. મનુષ્યભવ એ તો રોજના અજબોની ધીકતી કમાણી કરાવતી પેઢી છે. એ પેઢી પર બેઠા પછી ખાવામાં - સૂવામાં ટાઈમ બગાડીએ તો પેઢી હાથમાં રહે? દુઃખોનો વિચાર કરવાનો. એ યાદ કરવાનો ને પુરૂષાર્થ કરવાનો. ભગવાને કીધું એ બધું તપ, જપ, સ્વાધ્યાયાદિ કરવાનું
રત્નકણિકા દૂ શરીર એ કંવર છે ને આત્મા,એ કાગળ છે... કિંમત કવરની નહિં પણ કાગળની હોય છે.
* મારું મારું કરશો તો મરી જશો, ને તારું તારું કરશો તો તરી જશો. - a તર્ક ત્યાં તકરાર...ને શ્રદ્ધા ત્યાં એકરાર.
જી લક્ષ્મીસંપન્ન નહિ હો તો ચાલશે પણ લક્ષણ સંપન નહિ હો તો નહિ ચાલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org