________________
હૃદ
દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ, જૈનશાસ્ત્રોનું પુસ્તકારૂઢ થવું (વિક્રમ સંવત ૫૧૦)
આ શ્રી દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણજી લાહિત્યાચાર્યના તથા મતાંતરે દુસહગણિના શિષ્ય હતા; તેમણે વલ્લભીપુરમાં રહીને સર્વ જૈન સિદ્ધાંતો પુસ્તકો રૂપે લખાવ્યાં; તેમના સમયમાં ફક્ત એક જ પૂર્વનું જ્ઞાન હતું; તે વલ્લભીપુરના ખંડેરો પાસે હાલમાં વળા નામે ગામ વસેલું છે; જેમાં શ્રી વિજયાનંદસૂરિશ્વરજીના પરિવારમાં પ્રસિદ્ધ મુનિમહારાજશ્રી હંસવિજયજીના ઉપદેશથી તે પરમોપકારી શ્રી દેવર્ધિક્ષમાશ્રમણજી મહારાજની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે.
Jain Education International
જૈન ઈતિહાસ
For Personal & Private Use Only
www.jainelibrary.org