SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - ક્રમ વિષય પેજ નં. હેમચંદ્રાચાર્યની દીક્ષાની હકીકત વર્ણવેલી છે. ૧૯ ઓગણીશમા પ્રકરણમાં હેમચંદ્રજીને સૂરિપદ આપવાનો, અને ૧૪૩ સિદ્ધરાજ તથા કુમારપાળના સંકષ્ટનો પૂર્ણ વૃત્તાંત દર્શાવ્યો છે, . ” જેની અંદર ગુજરાતના ઇતિહાસ ઉપર સારું અજવાળું પડે છે. ૨૦ વીસમા પ્રકરણમાં કુમારપાળના ચરિત્રનું સંક્ષિપ્ત વર્ણન ૧૫૦ આપવામાં આવ્યું છે. ૨૧. એકવીસમા પ્રકરણમાં જગડુશાહ શેઠ અને વસ્તુપાળ ૧૫૫ તેજપાળની હકીકત આપેલી છે. ૨૨ બાવીસમાં પ્રકરણમાં વિક્રમના તેરમા અને ચૌદમા સૈકાનો ૧૬૦ ઇતિહાસ છે, જેની અંદર દેવેન્દ્રસૂરિથી મહેન્દ્રપ્રભસૂરિ સુધીનાં વૃત્તાંતો સંક્ષેપથી વર્ણવવામાં આવ્યાં છે. ૨૩ ત્રેવીસમા પ્રકરણમાં દેવસુંદરસૂરિથી તે રત્નશેખરસૂરિ સુધીનો ૧૬૫ ઇતિહાસ આપ્યો છે અને તે પ્રસંગે રાણકપુરના જિનમંદિરની તથા લુપકોની ઉત્પત્તિની હકીકત દર્શાવવામાં આવી છે. ૨૪ ચોવીસમા પ્રકરણમાં વિક્રમના પંદરમા તથા સોળમાં સૈકાનો ૧૬૯ ઇતિહાસ છે. તેની અંદર શ્રી હેમવિમળમૂરિથી તે શ્રી વિજયસેનસૂરિ સુધીનો વૃત્તાંત તથા તેમના શિષ્ય વેખહર્મ તથા પરમાનંદની હકીકત આવે છે. ' ૨૫ પચીસમા પ્રકરણમાં વિક્રમના સત્તરમા સૈકાની સમાપ્તિ સુધીમાં ૧૭૫ પદ્મસુંદરગણિથી તે સમયનસુંદરસૂરિજી સુધીના વૃત્તાંતો દર્શાવ્યા ૨૬ છવ્વીસમા પ્રકરણમાં વિક્રમ સંવત્ ૧૭૦૧થી તે સંવત્ ૧૯૬૪ ૧૮૫ ના વર્તમાન સમય સુધીનો ચાલતો ઇતિહાસ દર્શાવ્યો છે. તેની અંદર ઢંઢકોની ઉત્પત્તિ, મોતીશાહ શેઠ, શ્રીવિજયાનંદસૂરિ, શેઠ પ્રેમચંદ રાયચંદ, શેઠ કેશવજીનાયક અને શેઠ નરશી નાથાના સમય સુધીનો વૃત્તાંત આવે છે. ૦ પ્રશસ્તિ ૧૮૯ 16 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy