________________
“પુસ્તક-જે મને ગમ્યાં છે? બનવા ગયા હોત, તે “મુક્તાનંદ' નહિ પણ “મૂખદ” (Idiotanand) જ બની રહ્યા હોત. (સમય પાક્યા વિના મેળવેલું ફળ કશા કામનું હોતું નથી કે રહેતું નથી.)
૫૧ čicz:14 : RESURRECTION (૧૩મી બેઠકના) ત્રીજા પુસ્તક તરીકે હું લિયો ટૉલ્સ્ટૉયનું રિઝરેકશન” (પુનજીવન') પુસ્તક રજૂ કરું છું. આખા જીવનકાળ દરમ્યાન લિયો ટૉલ્સ્ટૉયે જિસસને જ ઊંડો અભ્યાસ કર્યા કર્યો છે. ૧૪ તેથી જ તેમણે પોતાના આ પુસ્તકનું નામ “રિડરેકશનરાખ્યું છે. એ પુસ્તકરૂપે ટૉલ્સ્ટૉયે એક મહાન કલાકૃતિનું જ સર્જન કર્યું છે. મારે માટે તે તે ગ્રંથ બાઈબલરૂપ જ બની રહ્યો છે. હું જવાન હતું ત્યારે તે પુસ્તક મારી સાથે જ સતત રાખ્યા કરતે, તે વસ્તુ આજે પણ મને યાદ છે મારા પિતાને પણ મારે માટે ચિંતા થઈ આવી હતી. તેમણે મને કહ્યું, “કોઈ ચેપડી વાંચવી એ તે સારી વાત છે; પરંતુ આ દિવસ નું પુસ્તક સાથે રાખીને જ ફર્યા કરે છે, તેને શો અર્થ? તે એ ચેપડી તે કયારની વાંચી કાઢી છે!”
મેં જવાબ આપ્યો કે, “એ પડી મેં વાંચી નાખી છે – ઘણી વાર વાંચી નાખી છે, એ સાચી વાત છે. પરંતુ હું એ ચોપડી હમેશાં મારી પાસે જ રાખવાને છું.” મારું આખું ગામ એ વાત જાણી ગયું કે, “રિઝરેકશન' નામની ચેપડી હું હમેશાં મારી પાસે રાખું છું.
૧૫. ફૂસ ઉપર ચડાવ્યા પછી જિસસ (યોગવિદ્યાના બળે) પુનવિત થઈ કસ ઉપરથી નીચે ઊતર્યા હતા એ કથા છે. માણસ પણ પાપમાં ગમે તેટલો ડૂબેલો હોય પરંતુ તેમાંથી હેમખેમ પાર ઊતરી જાય, તે તે પુનજીવન પામ્યો કહેવાય.
95. tremendous work of art.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org