________________
“પુસ્તકે - જે મને ખ્યાં છે. જોકે તેમને મળ્યા પછી રાજાને ખરેખર મૂંઝવણ થઈ આવી; કારણ કે પેલા લોકો ખરેખર સુખી હતા. તેઓ ગાતા હતા અને નાચતા હતા!
રાજાએ એપિકયુસને કહ્યું, હું તમને લોકોને આટલા બધા સુખી જોઈને ખુશ થ છું; તે કહે હું તમારે માટે શી ભેટ લાવું?
એપિક્યુરસે રાજાને જવાબ આપ્યો કે, રાજાજી તમે ખરેખર જ બીજી વાર અહીં આવવાના છે, તે થોડું માખણ લેતા આવજો. કારણ કે, આ મારા સાથીઓ વર્ષોથી માત્ર લૂખો રોટલો જ ખાતા આવ્યા છે, તેમને એક વાર રોટલા સાથે થોડું માખણ ખાવા મળે તે ભયો ભયે! અને બીજી વસ્તુ એ કે, ફરી અહીં આવે ત્યારે આમ અળગા – દૂર ઊભા ન રહેશો – અમારી સાથે ગાવામાં ને નાચવામાં જરૂર જોડાજો. અમારી પાસે તમને આપવા માટે બીજું કાંઈ છે નહિ.
ખલિલ જિબ્રાનના પુસ્તકે મને એપિક્યુરસની યાદ અપાવી. અત્યાર સુધી હું એપિકયુરસનો ઉલ્લેખ કરી નથી શક્યો તેનું મને દુ:ખ છે. પરંતુ એપિક્યુરસનું એક પુસ્તક આજે મેજૂદ નથી. ખ્રિસ્તી.
એ સેંકડો વર્ષ પહેલાં તેનાં બધાં પુસ્તકો બાળી નાખ્યાં છે. છતાં ખલિલ જિબ્રાનના પુસ્તકને નિમિત્તો હું એપિક્યુરસનો ઉલ્લેખ અહીં કરી શક્યો તેનો મને આનંદ છે.
આ જ બેઠકના ચેથા પુસ્તક તરીકે હું ખલિલ જિબ્રાનના મૂળ yadsoy cuid? The Voice of the Master' (*424 ગુરુનો અવાજ') રજુ કરું છું. મૂળ પુસ્તક અતિ સુંદર હોવું જોઈએ. કારણ કે ભાષાંતરમાં પણ અહીંતહીં પડેલી કેટલાંક ઉત્તમ રત્નો તરત ધ્યાન ખેંચે છે. ખલિલ જિબ્રાન જે ભાષા બોલતો તે જિસસની ભાષાને મળતી જ ભાષા હતી. તેઓ પડોશીઓ જ હતા. કારણ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org