________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે?
વચ્ચે કોઈ મૂર્ણ જઈને ઊભો રહે તો પણ તે મુગ્ધ થઈ જાય – અંતરમાં ઊંડો ઊતરી જાય. ખલિલ જિબ્રાન પણ સીરિયામાં આકાશના તારાઓને આંબવા જતાં સેડર વૃક્ષો હેઠળ જન્મ્યો હતો. તે ખરા માનવ જિસસની લગોલગ પહોંચી જાય છે. બાઈબલના ચાર ગોસ્પેલ લખનારા જિસસના કહેવાતા ચાર શિષ્યો કરતાં પણ વધુ નજીક! જિસસના શિષ્યોએ લખેલાં બાઇબલનાં ચાર ગોસ્પેલીને ચાર “ગૉસિપ” (ગપાં) જ કહેવાં વધુ યોગ્ય થશે. ખલિલ જિબ્રાન જ જિસસની વધુ નજીક જઈ પહોચે છે – તેમનું વધુ યથાતથ નિરૂપણ કરે છે, ખ્રિસ્તીઓ તે ગુસ્સે થાય કારણ કે જિબ્રાન જિસસને માનવ-પુત્ર કહે છે. હું તે તે પુસ્તકને ચાહું છું.
તે પુસ્તકમાં જિસસ વિષે જુદાં જુદાં પાત્રોએ જિસસ વિશે કહેલી વાત લખેલી છે: એક મજૂરે કહેલી, એક માછીમારે કહેલી, એક કરવેરા ઉઘરાવનારે કહેલી, એક પુરુષે કહેલી, એક સ્ત્રીએ કહેલી - જેને જેને પૂછી શકાય તે બધાંએ કહેલી ! જાણે ખલિલ જિબ્રાન ઘણાં માણસ પાસે જિસસ વિશે માહિતી એકઠી કરવા નીકળ્યો છે – ખરા જિસસ વિષે – ખ્રિસ્તીઓએ કપેલા જિસસ વિશે નહિ - નક્કર હાડમાંસના બનેલા જિસસ વિશે અને ખલિલ જિબ્રાને રજૂ કરેલી એ વાતે ખૂબ સુંદર છે – ધ્યાન કરવા લાયક છે.
(૧૧ મી બેઠકના) ત્રીજા પુસ્તક તરીકે હું ખલિલ જિબ્રાને પિતાની માતૃભાષામાં લખેલા પરંતુ પછીથી અંગ્રેજીમાં તેનું ભાષાંતર કરાયેલા “ધ ગાર્ડન ઓફ ધ પ્રૉફેટ' (પેગંબરનો બગીચો’ પુસ્તકને રજુ કરું છું. ખલિલ જિબ્રાને અંગ્રેજીમાં જ લખેલા પુસ્તકો જેવાં કે ધ પ્રોફેટ’ (ઉપેગંબર') અને “ધ મૅડ મેન' ('પાગલ') વધુ
ર. mystified. સ્થૂલ બાબતોની ચૂડમાંથી છૂટે થઈ ઊંડી આપ્યાત્મિક બાબતેનો વિચાર કરતે થઈ જાય. - સં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org