________________
પુસ્તકા - જે મને ગમ્યાંછે
તેનું કશું ઠેકાણું જ ન રહ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે સામ્યવાદીઓએ એક કરોડ જેટલા પોતાના દેશબંધુઓની જ કતલ કરી નાખી હતી.
૧- ૧૨
...
બેનેટે ગુજિએફને શી રીતે ઓળખી કાઢયા હશે વારુ ! ગુજિએફ પોતાના શિષ્યવૃંદ વચ્ચે ઉપદેશ આપતા બેઠા હોય ત્યારે તેમને ઓળખી કાઢવા મુશ્કેલ ન ગણાય. પરંતુ રાહત-કેન્દ્રની લાંગારમાં અન્નનું દાન લેવા ઊભેલા ગુજિએફને ઓળખી કાઢવા એ ખરેખર મુશ્કેલ બાબત કહેવાય. પરંતુ બેનેટે તેમને તેમનાં ઘણા દિવસથી ધાયા વિનાનાં રહેલાં ગંદાં કપડાંમાં તથા લંગારમાં ઊભેલા ઓળખી કાઢયા તે તેમની તેજસ્વી આંખાને કારણે. એ આંખા શી રીતે છુપાવી રખાય? ભલે તમે સાનાના સિંહાસન ઉપર બેઠા હો કે અન્ન ભીખવા માટેની લંગારમાં
bof
ઊભા હો, પણ તે આંખો શી રીતે છૂપી રહે? બેનેટ તે આંખાને કારણે જ તેમની પશ્ચિમની દુનિયાના લોકોને ઓળખાણ કે જાણ કરાવી શકો.
6
ગુજિએફ વિષે લખેલા પેતાના પુસ્તકમાં બેનેટ પેાતાને લગતા એક પ્રસંગ આ પ્રમાણે ટાંકી બતાવે છે : ‘હું બીમાર હતા, ખૂબ જ બીમાર હતા; અને મને ખાતરી થઈ ગઈ હતી કે હવે મારું મૃત્યુ હાથવેંતમાં જ છે; પરંતુ મરતા પહેલાં એક વાર –– છેલ્લી વાર મારે તેમની આંખાનાં દર્શન કરી લેવાં હતાં તેથી હું તેમની પાસે દોડી ગયા.
આવી. 'ગુજિએફે તેને ધાલ તેવું જ કર્યું કહેવાત. પરંતુ ગુજિઓફ્ કોઈ દિવસે
: CI
ite
'
-
ગુજએફના ઓરડામાં તે પહોંચ્યો કે તરત જ તેના તરફ નજર કરતાં જ ગુજએફ ઊભા થઈ ગયા અને તેની પાસે જઈ તેને ભેટવા તથા પંપાળવા લાગ્યા. બેનેટના જ માન્યામાં એ વાત ન મારી હોત તો તે બરાબર તેમને ભે તેને પંપાળ્યો અને ભેટયા' એ તે કોઈને ન કરે એવી વાત હતી. ગુજએફે
"
Jain Education International
;
For Personal & Private Use Only
www.jainelibrary.org