________________
પુસ્તકો-જે મને ગમ્યાં છે? કેટલાક મહાત્માએ તે હજુ જીવે છે અને તેમાંના કેટલાકને તે હું પિતે જ મળી આવ્યો છું, ગુજએકે પોતાની પડીમાં જેમને પડતા મૂક્યા છે, તે મહાત્માઓને પણ હું મળ્યું છું અને તેમણે ગુજએફ સાથે થયેલી મુલાકાતની વાતને ટેકો આપે છે.
બજારને અનુકૂળ થવા ગુજિએફે એ બધાને પડીમાંથી પડતા મૂકવાની જરૂર નહોતી. ગુજએક પિતે એક સમર્થ માણસ હતા. તેમને વળી બજારની પંચાતમાં પડીને ખરેખર અગત્યની કહેવાય એવી મહાપુરુષ સાથેની મુલાકાતને પિતાની પડીમાંથી પડતી મુકવાની હેય ખરી? એટલે એમનું પુસ્તક એટલા પૂરતું અધૂરું છે. છતાં તે અતિ મૂલ્યવાન પુસ્તક છે.
આફસ્પેન્ઝી (Ouspensky) નામના લેખકે પોતે આદરેલી પરમગુરુની શોધ અંગે એક પુસ્તક લખ્યું છે. તે માટે એ આખી દુનિયામાં ફરી વળ્યો હતો. પણ ભારતમાં તે વર્ષો સુધી રખડવો હતો. તેના પુસ્તકમાં પરમ તત્વ અને પરમ પુરુષ અંગેની સાચી સમજણથી તે થોડો જ દૂર રહી જાય છે. પરંતુ તત્વથી “થોડા' જ દૂર રહેવું એટલે દૂર જ રહેવું એવું સમજવું. તેમાં થોડા’ દૂર કે “વધારે દૂર હોવાની વાત કરવાની ન હોય.
આઉપેન્ક્રીની શોધ અણધારી શકે જ મોના એક ઉપાહારગૃહમાં પૂરી થઈ. ત્યાં તેને ગુજએફને ભેટો થયો: ગુજએફ એક બારી પાસે બેસી ખાવા આવનારાઓની આવ જાની તથા શેરીમાં રમતાં છોકરાંની ચીસાચીસ વચ્ચે જ પિતાનું “All and Every. thing” (“સમસ્ત અને પૂર્ણ) નામનું પુસ્તક લખી રહ્યા હતા.
આઉપેન્કીએ ગુજએફને જોયા કે તરત જ તે તેમને સર્વસ્વ અર્પણ કરી બેઠો. એવા મુક્ત – મહાપુરુષને જુઓ અને તેમને સર્વસવ અર્પણ ન કરી બેસે, તે તમે કાં તે મરેલું મડદું લેવા જોઈએ
2. 'Insearch of the Miraculous. 3. cafeteria.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org