________________
ચુઆંગ જુ અર્ક ભરેલું છે. અલબત્ત, તે લા તુનાં થોડાં વાક્યો પોતાના પુસ્તકમાં ટાંકે છે, પણ તે એવાં વાક્યો છે કે જે તેના ખ્રિસ્તી ઉછેર સાથે સુસંગત હોય. બીજા શબ્દોમાં કહીએ તે તે વાક્યો લાઓ —ને સિદ્ધાંત રજૂ કરતાં જ નથી.
લીન યુટાંગ પોતાના પુસ્તકમાં ચુઆંગ જુનાં જે વાક્યો ટાંકે છે, તે વાક્યો તર્કસંગત લાગતાં પસંદ કરેલા વાક્યો જ છે. પરંતુ શુઆંગ — બિલકુલ તર્કસંગત હતા જ નહિ; તે તો તર્કની પાર ગયેલા માણસ હતા. દુનિયામાં તર્કવિસંગત એવો કોઈ માણસ
હતા.
ચુઆંગ ઝુ તો મારા પ્રેમનું એક પાત્ર છે; અને જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ત્યારે તેને માટે કંઈ કહેવાનું આવે ત્યારે આપણે મર્યાદા ઓળંગી જઈને અતિશયોક્તિ જ કરવાના કે મને તેમાં કશી અતિશયોક્તિ લાગતી નથી. ચુઆંગ જુએ લખેલી એક દષ્ટાંતકથા માટે હું તેમને આખી દુનિયાનું રાજ્ય બક્ષી દઉં... અને તેમણે તો સેંકડો તેવી કથાઓ લખી છે. તેમની એક એક કથા (બાઈબલના) “સરમન ઓન ધ માઉન્ટ” જેટલી મૂલ્યવાન છે.” “સોન્ગ ઑફ સોલોમન” અને “ભગવદ્દગીતા” જેટલી! દરેક કથા મહત્વની વસ્તુ એવી સુંદર રીતે રજૂ કરે છે કે તેની બીજા કશા સાથે તુલના જ ન કરી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org