________________
ઓમર ખય્યામ રુબાયત
તેમનું મહાગીત હતું. તેથી તેમના પુસ્તકને “ગૉડ સ્પીકસ' નામ આપ્યું છે તે સર્વથા સમુચિત છે. એક ઝેન પુસ્તકમાં કહ્યું છે કે, “કૂલે કદી બોલતા નથી.” પરંતુ તે ધરાર ખોટી વાત છે. ફૂલ ભો અંગ્રેજી ભાષામાં, જાપાનીઝ ભાષામાં કે સંસ્કૃત ભાષામાં નહી
લતાં હોય; પણ તેઓ કૂલોની પિતાની ભાષામાં જરૂર બોલે છે. હું તે વાત બરાબર જાણું છું, કારણ કે મને સુગંધની એલર્જી છે. મને માઈલો દૂરથી કુલ બોલતું હોય તે સંભળાય છે. એટલે હું મારા પિતાના અનુભવની વાત જ કરું છું. એ રૂપકની ભાષા નથી. હું ફરીથી કહું છું કે ફૂલ બોલે છે, પરંતુ પોતાની ખાસ એવી ફૂલની ભાષામાં. તેથી “ઈશ્વર બોલે છે” એ નામ ગમે તેવું વિચિત્રા લાગે. પણ મેહેરબાબાની બાબતમાં તે તદ્દન સાચું છે. તે કંઈ પણ બોલ્યા વિના ઘણું બોલી ગયા છે.
૩૯ એમર ખય્યામ : રુબાયત (બીજી બેઠકના) છઠ્ઠા પુસ્તક તરીકે હું એમર ખય્યામનું રુબાવત’ પુસ્તક રજૂ કરું છું. મારી આંખમાં આંસુ આવી જાય છે. બીજું કાંઈ ભૂલી જવા માટે હું સૌ કોઈની માફી માગી શકું, પરંતુ એમર ખય્યામની “રૂબાયત ગણાવવાનું હું ભૂલી ગયો તે બદલ હું મારી જાતને કદી માફી બક્ષી નહિ શકું. હું માત્ર રુદન કરી શકું – વિલાપ કરી શકું. હું મારાં આંસુથી જ ક્ષમા માગી શકું – શબ્દોથી હરગિજ નહિ.
“બાયત... દુનિયામાં સૌથી વધુ વંચાતું પરંતુ સૌથી વધુ ખોટા અર્થમાં લેવાતે ગ્રંથ છે. તેના (શાબ્દિક) ભાષાંતરને જે અર્થ નીકળે
૧. કઈ વસ્તુ ખાવાથી, પીવાથી, સ્પર્શવાથી કે સુંઘવાથી કોઈ ' કેઈ લોકોને રાગ જેવું – ફેલા જેવું થઈ આવે છે. તે માણસોને તે વસ્તુની
• એલજી' છે એમ કહેવાય. - સ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org