________________
“પુસ્તકે જે મને ગમ્યાં છે? બધાએ જુનૈદને અન્યાય કર્યો છે. બધા એમ માને છે કે તે પિત (‘અનવ હક') મોટેથી બોલતાં બીતા હતા. પરંતુ એ વાત ખોટી છે. સત્યતત્ત્વને પામવું સહેલું છે. તેને જાહેર કરવું પણ સહેલું છે; પરંતુ તત્ત્વને પિતાના હૃદયમાં જાહેર કર્યા વિના કંડારી રાખવું બહુ અઘરું છે. જેમને તે સાંભળવાની ગરજ હોય તેઓ તમારા અંતરના ઊંડાણ – તમારા મૌન તરફ ભલે આવે. એ કૂવા પાસે પહોંચે તે ભલે તેમાંથી અમૃત-જળ ઉલેચી જાય.
૩૮
મેહેરબાબા (આઠમી બેઠકની જ) સાતમી તરીકે હું એવી વ્યક્તિને રજૂ કરું છું જેને જુનૈદે પોતે ચાહી હોત : મેહેરબાબા! મેહેરબાબાએ ૩૦ વર્ષ સુધી મૌન સેવ્યું હતું. એ તે એક વિકમ જ હતો. મહાવીરે બાર વર્ષ જ મૌન સેવ્યું હતું. મેહેરબાબાએ મહાવીરને તે વિકમ તેડી નાખ્યો હતે... ત્રીસ વર્ષ સુધી મૌન સેવવું. તે પોતાના હાથ વડે થેડી નિશાની કરતા – જેમ હું બોલતી વખતે પણ કરું છું. કેટલીક વાતે બોલવા કરતાં નિશાનીઓ વડે જ બતાવી શકાય છે. મેહેરબાબાએ શબ્દોને ત્યાગ કર્યો હતો પણ નિશાનીઓને ત્યાગ નહોતો કર્યો. તેમણે નિશાનીઓને પણ ત્યાગ નહોતે કર્યો એ આપણ સૌનું સદભાગ્ય છે. તેમના અંતરંગ સાથીએએ- શિષ્યોએ એ નિશાની
ને અર્થ કરીને –સમજીને તેમના મંતવ્યોનું એક પુસ્તક તૈયાર કર્યું છે. મેહેરબાબાના ત્રીસ વર્ષના મન પછી તેમના મંતવ્યોને જે પુસ્તક પ્રસિદ્ધ થયું છે તેનું નામ વહુ વિચિત્ર આપવામાં આવ્યું છે– “ગડ સ્પીકસ) (“ઈશ્વર બેલે છે'). અને એ પુસ્તકને એ જ નામ આપવું ઘટે પણ છે.
મેહેરબાબા મૌનમાં જ જીવ્યા અને મનમાં જ મર્યા. તે કદી બોલ્યા ન હતા. પરંતુ તેમનું મૌન જ તેમનું નિવેદન, તેમને આવિષ્કાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org