________________
જુનૈદ
કરવાની શક્તિ તે છે જ, ઉપરાંતમાં તેણે તે ટુચકાઓને વધુ સુંદર બનાવી આપ્યા છે – વધુ તીખા બનાવી આપ્યા છે – વધુ સચોટ બનાવી આપ્યા છે. હું તેનાં બધાં પુસ્તકોને મારી યાદીમાં સામેલ કરું છું.
૩૭ જુનૈદ
(આઠમી બેઠકના) છઠ્ઠા તરીકે હું બીજા એક મહાન સૂફી જુનૈદ (Junnaid)ને રજૂ કરું છું. અલ હિલ્લાજ મસૂરના તે ગુરુ હતા. અલ હિલાજ તે જગમશહૂર થઈ ગયા કારણ કે, “અનલ હક (“હું જ એક ખુદા છું') બેલવા માટે ધમધ મુલ્લાએ તેમની હત્યા કરી નાખી હતી. પરંતુ તેથી જુનૈદ ભુલાઈ ગયા. પરંતુ જુનૈદે ઉચ્ચારેલાં થોડાં વાક્યો – થોડાક ટુકડા– જે હજી બચી રહ્યા છે, તે ખરેખર મહાન છે. તે સિવાય તે અલ હિલ્લાજ મન્સુર જેવાના ગુરુ કેવી રીતે થઈ શકે? થોડીક વાર્તાઓ, થોડાક કલામ, થોડાંક નિવેદને ચાલ્યો આવે છે, પણ બધું ટુકડા ટુકડા જેવું વેરવિખેર,
અધ્યાત્મ-જ્ઞાનીઓની એ જ રીત હોય છે. બધું જોડીને આખું એક કરી આપવાની પંચાતમાં તેઓ પડતા જ નથી. તેઓ ફૂલોની માળા બનાવવા બેસતા નથી, તેઓ તે ફૂલને ઢગલો જ વાળ્યા કરે છે. તમારે પછી પસંદ કરવું હોય તે કરી લો!
જુનેદ અલ હિટલાજ મજૂરને કહ્યું હતું કે, તે જે જાણ્યું છે તે મા ઉપર ન લાવતો – મેએ કદી બેલી ન નાખો. “અનલ હક' મોટેથી કદી ન બોલો. બોલવું હોય તે પણ એવી રીતે બેલજે છે જેથી કોઈ સાંભળી ન જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org