________________
પુસ્તકે - જે મને ગમ્યાં છે' હમેશાં માલૂમ પડે છે. સ્ત્રદીને તેમની દુશ્મનાવટને હટાવી બંનેને એકબીજાનાં સાથી એવાં મિત્ર બનાવ્યાં છે. અને જયારે ધર્મ અને હાસ્ય ભેગાં મળે, જ્યારે ધ્યાન હસવા લાગે અને જ્યારે હાસ્ય ધ્યાન ધરે, ત્યારે એક ચમત્કાર જ સર્જાય – ચમત્કારને પણ દાદો ચમત્કાર!
૩૬
“ધ સૂફીઝ? (નવમી બેઠકના) યા તરીકે હું ઇદ્રીસ શાહ (Idries Shah)ને રજૂ કરું છું. તેમના એક પુસ્તકનું નામ હું દેવાને નથી; કારણ કે, તેમનાં બધાં પુસ્તકો સુંદર છે. એ માણસનાં બધાં પુસ્તકોની હું ભલામણ કરું છું.
પરંતુ તેમનાં બધાં પુસ્તકોમાં એક પુસ્તક બધાંમાં ટેચનું પુસ્તક છે. તેમનાં બધાં જ પુસ્તકો સુંદર છે, એટલે બધાં જ પુસ્તકોનાં નામ દેવાનું મને ગમે; પણ તેમનું પુસ્તક “ધ સૂફીઝ” તે એક નમૂનેદાર હીરો જ છે. “ધ સૂફીઝ” પુસ્તકમાં તેમણે જે પ્રદાન કર્યું છે તે અમાપ્ય છે – અમૂલ્ય છે.
એના જેવી કોઈ સુંદર કૃતિ મારા લેવામાં આવે કે તરત હું તેનું મૂલ્ય સમજી જઈ તેની પ્રશંસા કરવા બેસી જાઉં છું અને એ ખરેખર સુંદર કૃતિ છે. તમે ઇદ્રીસ શાહનું પુસ્તક “ધ સૂફીઝ સમજશો ત્યારે જ હું કહું છું તે વાત પણ સમજવા પામશે.
ઈદ્રીસ શાહે જ પશ્ચિમના દેશ તરફ મુલાં નસ દીનને પણ જાણીતા કર્યા છે. અને એ એમણે કરેલી અમરેલી સેવા છે. પશ્ચિમના દેશોએ એ માટે તેમના હમેશાં આભારી રહેવું પડશે. તેઓ તેને બદલ કદી વાળી શકશે નહિ.
ઈદ્રીત શાહે મુલ્લા નસુદ્દીનના નાના ટુચકાઓને વળી વધુ સુંદર બનાવી આપ્યા છે. એ માણસમાં એ ટુચકાઓનું યથાતથ ભાષાંતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org