________________
નસુદ્દીન
શર
શૂન્યતા (nothingness)ના જ સંદેશ છે, તે પુસ્તકને શી રીતે વટાવી જઈ શકાય ?
શૂન્યતાનો અર્થ ખાલીપણું – પોકળપણું નથી – પરંતુ પૂર્ણતા છે. પૂર્વના દેશમાં શૂન્યતાના અર્થ તદ્દન જુદા થાય છે। પૂર્ણતા – ઊભાઈ જતી પૂર્ણતા, જેમાં ઉમેરવાનું કશું બાકી રહેતું નથી. સૂફીઓના એ પુસ્તકના એ સંદેશ છે.
૩૫
નસુદ્દીન
(આઠમી બેઠકના) દશમા તરીકે હું મુલ્લા નસુદ્દીનને રજૂ કર્યું છું. એ (ટુચકાઓ અને કહાણીઓ કહેતી) કોઈ કાલ્પનિક્ર વ્યક્તિ નથી. તે એક અધ્યાત્મજ્ઞાની સૂફી હતા, અને તેમની કબર હજુ પણ અસ્તિત્વમાં છે. પણ તે એવા માણસ હતા કે કબરમાં પોઢસા પોઢયા પણ પોતાની મજાક કરવાની ટેવ ન છોડે. તેમણે (મરતા પહેલાં) જે વસિયતનામું લખી રાખ્યું હતું તેમાં જણાવ્યું હતું કે મારી કબર ઉપરના રાજા તરીકે માત્ર એક બારણું મુકાવવું. તેને તાળું મારવું અને પછી તેની કૂંચી દરિયામાં ફેંકી દેવી |
આ કેવી વિચિત્ર બાબત છે? લેાકો તેમની કબરનાં દર્શને ાય છે. તેઓ એ બારણાની જ પ્રદક્ષિણા કરે છે, કારણ કે ત્યાં બારણું જ છે – દીવાલા નથી. દીવાલે વિનાના એ બારણાને પાછું તાળું મારેલું છે! મુલ્લા નસરુદ્દીન કબરમાં પેઢથા પેઢયા પણ હસ્યા કરતા હશે.
Jain Education International
...
નસુદ્દીન જેટલા મૈં કોઈને ચાહ્યા નથી. ધર્મ અને હાસ્યને બેને ભેગાં કરનાર એ એક જ માણસ છે. બાકી બધે તે ધર્મ અને હાસ્ય એકબીજા તરફ અવળું માં કરી પીઠ તરફ પીઠ રાખીને જ રહેતાં
For Personal & Private Use Only
www.jainelibrary.org