________________
તરનતાર : “શૂન્ય સ્વભાવ”
તરન-તારનના અનુયાયીઓ દિગંબર સંપ્રદાયના છે; અને તેઓ જેમાં સૌથી વધુ બંડખેર – કાંતિકારી લોકો છે. તેઓ મહાવીરની મૂતિઓને પણ પૂજતા નથી. તેમનાં મંદિરે ખાલી જ હોય છે – શૂન્ય. એવું બતાવવા કે આપણે એવું ખાલીપણું – શૂન્યાવસ્થા જ પ્રાપ્ત કરવાની છે.
તરનતારના વિષે કંઈ જાણકારી મેળવવી એ લગભગ અશક્ય છે. હું પણ તરનતારનના અનુયાયીઓના કુટુંબમાં જ ન જો હેત, તે ભાગ્યે તેમને વિશે કંઈ જાણી શક્યો હોત, તરનતારનના અનુયાયીઓ બહુ થોડા છે – ભાગે બે-પાંચ હજાર અને ભારતના મધ્ય ભાગમાં જ તેઓ મળી આવે છે. તેઓ સંખ્યામાં બહુ અલ્પ હોવાથી પોતાને તરન-તારનના અનુયાયીઓ કહેવડાવવાને બદલે જેને જ કહેવડાવે છે. પરંતુ છૂપી રીતે તેઓ મહાવીરમાં નહિ પરંતુ પોતાના સંપ્રદાયના સ્થાપક તરનતારનમાં જ માને છે,
પરંતુ તરનતારનના અનુયાયીઓના કુટુંબમાં હું જો એ તસ્દી લેવા જેવી હતી. તે બદલ હું મારી જાતને ભાગ્યશાળી જ માનું છું. એક મહાન આધ્યાત્મિક – સાક્ષાત્કાર પામેલા પુરુષ (mystic)ને પરિચય તેથી જ, શક્ય બન્યું.
‘શૂન્ય સ્વભાવ” પુસ્તક બહુ નાનું છે – થોડાંક પાન માત્ર એટલું. પરંતુ તેમાં બહુ મોટું તત્ત્વ સમાયેલું છે. તેના એક એક વાક્યમાં અનેક શાસ્ત્રગ્રંથોને તવાર્થ ભંડારેલો છે. પરંતુ એ એક એક વાક્ય સમજવું બહુ મુશ્કેલ છે. તમે સ્વાભાવિક રીતે જ પૂછશે કે તે પછી હું કેમ કરીને એ ગ્રંથ સમજી શક્યો. એક કારણ તે એ છે કે હું તન તારનની પરંપરા ધરાવતા કુટુંબમાં જ જન્મ્યો હતો. બચપણથી જ હું તેની સુવાસ શ્વાસોચ્છવાસમાં લેતો આવ્યો હતે; તેનાં ગીત સાંભળતે આવ્યા હતા, તથા તેને જે કહેવું છે તે બદલ આશ્ચર્યચકિત થતો આવ્યો હતો. પરંતુ બાળકને અર્થ સમજવાની પંચાત હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org