________________
૧૨
નાખી શકે છે. કારવુ કે, જે કોઈ જન્મ્યું છે તેને એક દિવસ મર્ચાનું
તા છે જ.”
‘પુસ્તકા – જે મને ગમ્યાં છે’
B
અંગુલીમાલ થોડી વાર બુદ્ધ સામું તાકીને જોઈ રહ્યો; અને પછી તરત તેમને પગે પડયો. અંગુલીમાલ બુદ્ધને બદલી ન શકયો, બુદ્ધે અંગુલીકાલને બદલી નાખ્યા !
.
મહાકશ્યપ : ‘ ઝેન’
બહુ ઓછા લોકો આ મહાન વિભૂતિ વિષે તેમણે કશું લખ્યું નથી તથા તે કશું બોલ્યા નથી. જાણમાં હેય તે આ એક પ્રસંગ જ છે
Jain Education International
એક દિવસ સવારની પાતાની વ્યાખ્યાન-સભામાં બુદ્ધ પેાતાના હાથમાં કમળનું એક ફૂલ લઈને આવ્યા. આવ્યા પછી હાથમાંના ફૂલ તરફ નજર કરતા એક શબ્દ પણ બોલ્યા વિના ચૂપ બેસી રહ્યા. દશ હજાર ભિક્ષુઓની બનેલી એ સભા મૂંઝવણમાં પડી ગઈ. કારણકે, રોજ કશું પણ સાથે લીધા વગર આવનાર બુદ્ધ આજે કમળનું ફૂલ હાથમાં લઈને આવ્યા હતા. તથા આવીને તરત વ્યાખ્યાન શરૂ કરી દેતાં બુદ્ધ આજે મિનિટો અને કલાકો પસાર થઈ જવા છતાં માત્ર ફૂલ ઉપર નજર સ્થિર કરી ચુપ બેસી રહ્યા છે! ઘણા તો શંકા કરવા લાગ્યા કે બુદ્ધ પાગલ બની ગયા છે કે શું? માત્ર એક જણ એવા મત ધરાવતો ન હાઈ, માત્ર હસી પડયો.
જાણે છે. કારણકે તેમને વિષે કંઈકે
તે મહાકશ્યપ હતા. બુદ્ધે મેમાં ઊંચું કરી તેના તરફ નજર કરી અને પોતે પણ હસી પડયા. પછી તેમણે મહાકશ્યપને પાસે બાલાવી પેલું ફૂલ તેને આપી દીધું અને જાહેર કર્યું કે, ‘વ્યાખ્યાન-સભા હવે પૂરી થાય છે. તમે બધા જેને લાયક હતા તે મેં તમને આપી દીધું, અને મહાકશ્યપ જેને વાયક હતા તે તેને આપ્યું છે. ઘણા વર્ષોથી હું
For Personal & Private Use Only
www.jainelibrary.org