________________
ધ સૉન્ગ કે નરેષા” સામે માપી ન શકાય (unmeasurable) કે ગણતરી ન કરી શકાય (unaccountable) એવી પરમ વસ્તુ છે. જે સત્ય મારી નજર સમક્ષ છે, તે શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી કે સંખ્યામાં ગણતરી કરી શકાય તેવું નથી. પરમ તત્ત્વ એ બધાથી પર છે.
८६ ધ સૌન્ગ ઑફ નરપા” છઠ્ઠી બેઠકનું ૧૧મું પુસ્તક “ધ સૉન્ગ ઑફ નરપા' છે. રજનીશજી તેને રજૂ કરતાં જણાવે છે કે, આજની બેઠકનું એ છેલું પુસ્તક છે. કાલની વાત કોણ જાણે છે? અને આજનું આ છેલું પુસ્તક એટલું સુંદર છે કે હું ખરેખર “ડાહ્યો’ હેઈશ, જેથી અત્યાર સુધી તેને રજુ કરવાનું ચૂકી ગયો. યાદ રાખો કે, હું ગાંડે હતો તેથી ચૂકી ગયો એમ નથી કહેતે. જોકે પૂરેપૂરે ગાંડ હેત, તે તેને ભૂલી જવું અશકય હતું; તે તેને મેં સૌથી પહેલું યાદ કર્યું હેત – સૌથી છેલ્લું નહિ.
મેં એ કાવ્ય વિષે અત્યાર આગમચ કશું વક્તવ્ય કરવું નથી. કારણકે, એને વિષે કાંઈ કહી શકાય એમ હું માનતો ન હતો. પણ એ મારા અંતરમાં તે મેજૂદ હતું જ. હું તેને ઉલ્લેખ કરીને જ અત્યારે તે થોભી જાઉં છું પરંતુ જેઓ મને ખરેખર ચાહતા હોય, તેઓ તેની શોધમાં તરત લાગી જાય, એવી મારી ભલામણ છે.
:. 2. I am facing.
૫૦ – ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org