________________
૮૫
તિલેપ
ચેાથી બેઠકનું ચેાથું પુસ્તક તિલાપે ગાયેલી કવિતાઓની તેમના શિષ્યાઓ પાછળ મૂકેલી નાંધા છે. એ શિષ્યા ન હેાત તે દુનિયાએ કેવી અમૂલ્ય ચીજ હમેશ માટે ગુમાવી હાત? ગુરુ જે કંઇ બોલતા તે આ શિષ્યા લખી લેતા. ગુરુએ કહેલું ખરું છે કે ખાટું તેની પંચાત નહિ કરવાની, ગુરુ જે કંઈ બોલે તેના શબ્દે શબ્દ લખી લેવાના. અને એ બહુ અઘરું કામ છે. ગુરુ તો ગાંડા માણસ હાય છે. તે ગમે તે કંઈ બોલી નાખે. ગમે તે ગાઈ પણ નાખે કે પછી છેક સૂપ જ રહે. હાથ વડે તે જે કંઈ ચેષ્ટા કરે તેના પણ અર્થ સમજી લેવાને. મેહેરબાબાએ ૩૦ વર્ષ સુધી એમ જ કર્યું હતું. તે મૌન જ રહેતા, માત્ર હાથ વડે અમુક ચેષ્ટાઓ કરીને જ પેાતાને જે જણાવવું હાય તે જણાવતા.
આટલે સુધી આવી રજનીયજી પેાતાનાં વક્તવ્યની નોંધ લખવા બેઠેલ ગીતભારતીને પૂછી બેસે છે કે, પેાતે પુસ્તકોની જે યાદી લખાવે છે તેમાં પુસ્તકને ‘ચાલ્યું’-‘પાંચમું' એવા જે નંબર આપે છે તે બરાબર હેય છે કે નહીં. ગીતભારતી જવાબ આપે છે કે, ભગવાને (રજનીશજીએ) કહેલા નંબર બરાબર છે. તે વખતે ‘નંબર’-‘સંખ્યા’ એ શબ્દો બેાલતાં કે સાંભળતાં રજનીશજી સંખ્યા કે નંબરથી પર એવા પરમાત્મતત્ત્વની ધારણામાં ઊતરી જાય છે અને બાલે છે કે, સંખ્યા કે નંબરની બાબતમાં હું એકદમ ભેળસેળ કરી દઉં છું. હું કશાની ગણતરી કરી શકર્તા નથી. તેનું સીધુંસાદું કારણ એટલું જ છે કે, મારી નજર
૧. can not count.
Jain Education International
૧૬૦
For Personal & Private Use Only
www.jainelibrary.org