________________
૧૫૮
“પુસ્તકો-જે મને ગમ્યાં છે કરેલું છે. કારણકે, પાયથેગોરસની ઉચ્ચ કક્ષાએ તેમને કોઈ શિષ્ય પહેચી શક્યો ન હતો. તેમના એક શિષ્યને અધ્યાત્મ-જ્ઞાનને પ્રકાશ લાધ્યો ન હતો, અને ગ્રીક લોકોએ તો તેને પડતો જ મૂક્યો હત ૪ ક લેકોએ હેરેલીટસ, સોક્રેટીસ, પાયથેગોરાસ, પ્લેટિનસ જેવા તેમના સારામાં સારા (best) પુરુષોની અવજ્ઞા જ કરી છે.
તેઓને તો સાંકેટિસની પણ અવજ્ઞા કરવી હતી, પણ એ તેમના બરની વાત ન હતી. તેથી છેવટે તેઓએ તેને ઝેર દઈને મારી નાખ્યો. તેને માત્ર અવજ્ઞા કરીને જ પતાવી દેવાય તેમ ન હતું. પરંતુ પાયથેગરાસની તો તેઓએ અવજ્ઞા જ કરી છે. જોકે પાયથેગરાસ પાસે ગૌતમ બુદ્ધ, જિસસ વગેરે જ્ઞાન-પ્રકાશ લાવનારા મહાપુરુષો પાસે હતી તેવી જ જ્ઞાન-પ્રકાશ લાધવાની ચાવી હતી. પાયથેગેરસમાં એક વસ્તુ વધારે હતી. જિસસ, બુદ્ધ કે લાઓત્નને એ ચાવી મેળવવા પાયથેગરાસ જેવો ભગીરથ પ્રયત્ન નહતો કરે પડ્યો. પાયથેગરાસે તે માટે સૌથી વધારે પરિશ્રમ કર્યો છે. પાયથેગોરાસ સૌથી વધુ – ખરા અર્થમાં જિજ્ઞાસુ – સાધક હતો. તેણે પિતાનું સર્વસ્વ – પિતાની દરેક વસ્તુ તે માટે કુરબાન કરી દીધી હતી. તે દિવસોમાં જાણમાં આવેલી આખી દુનિયામાં તે ફરી વળ્યો હતો; બધા પ્રકારના ગુરુઓની નજર હેઠળ તેણે સાધના કરી હતી; બધા પ્રકારનાં ગૂઢ રહસ્યવાદી મંડળમાં તે જોડાયો હતો અને તેમની બધી શરતનું પાલન કર્યું હતું. તે પોતાના જુદા જ વર્ગને માણસ હો.
3. not enlightened. 8. completely ignored. 4. he was too much. ૬. authentic. 9. mystery schools.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org