________________
પાયથેગેરસ
૧૫૭ વાળાઓએ તેને ખરાબમાં ખરાબ અર્થ કરી તેને કામ-સંગને લગતું પુસ્તક ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ તે કામ-સંગને લગતું હરગિજ નથી. તે ઇંદ્રિયલક્ષી (sensual) જરૂર હશે; પણ તે કામ-સુખને લગતું (sexual) હરગિજ નથી. તે એટલું બધું જીવંત પુસ્તક છે કે તે ઇંદ્રિયલક્ષી જ લાગે. તે રસ (juice) થી છલકાતું પુસ્તક છે એટલે તે તેવું લાગે. પણ તેને કામ-સુખને લગતું (sexual) પુસ્તક ન કહેવાય. કામ-સુખ એને એક અંશ હશે. પરંતુ તેથી માનવજાતને અવળે પાટે ચડાવવાની જરૂર નથી. હવે તો
ન્યૂ લોકો પણ તેનાથી ગભરાવા લાગ્યા છે. તેઓ હવે એમ કહેવા લાગ્યા છે કે, અકસ્માતથી જ “ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં એને સમાવેશ થઈ ગયો છે. ખરી વાત તો એ છે કે, એ પુસ્તક એકલાને જ બચાવી રાખવાની જરૂર છે; બાકીનું બધું તો સળગતી આગમાં હોમી દેવા જેવું છે.
પાયથેગોરાસ આ ચેથી બેઠકના જ બીજા પુસ્તક તરીકે હું પાયથેગરાસનું ધ ગોલ્ડન વર્સિસ' (૧The Golden Verses') પુસ્તક રજૂ - કરું છું, પાયથેગરાસ જેટલી ગેરસમજ બીજા કોઈ વિશે ભાગ્યે ઊભી
કરાઈ હશે. તમે જો જ્ઞાની બને, તો તમારે વિશે ગેરસમજો જ ઊભી થવાની, એ નિશ્ચિત વાત છે. જ્ઞાની થવામાં મોટો ખતરો જ એ છે કે, 'તમારે વિષે ગેરસમજ જ ઊભી થવાની. પાયથેગોરાસને તેના પિતાના
શિખે જ સમજી શક્યા ન હતા - તેનું "ધ ગોલ્ડન વસિસ’ પુસ્તક તે તૈયાર કરનારા શિષ્યો પણ! તેઓએ યંત્રની પેઠે જ તે પુસ્તક તૈયાર
9. if you know. 2. mechanically.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org