________________
“પુસ્તકે -જે મને ગમ્યાં છે? જન્મની વાત કરું છું મારા બીજા જન્મની નહિ. કારણ કે, મારે તે આ છેલ્લો જન્મ છે; અત્યાર સુધી ઘણા જન્મ થઈ ગયા. પણ તેને તે હજુ એક વાર ગુજએફ, ચાંગ — (chaung TZU), બોધિધર્મ જેવાની સેબત થવાની જરૂર છે – મૂર, રસેલ, વહાઇટહેડ જેવાની નહિ. તે એ લોકોની સેબતે ચડી ગયો-ખો માણસ બેટા લોકની. ખરો માણસ બેટા લોકોને રવાડે ચડયો તેથી જ તેને નાશ થ.
મારે પિતાનો અનુભવ તે એ છે કે, ખરી સોબતથી ખાટો માણસ પણ ખરો થઈ જાય, અને બેટી સોબતમાં ખરે માણસ ખોટો થઈ જાય. પરંતુ આ નિયમ તત્વ-સાક્ષાત્કાર ન થયો હોય તેવા લોકો માટે છે. તત્વ-સાક્ષાત્કાર થયે હેય તેવા માણસ ઉપર કોઈની સબતની અસર થાય નહિ. તે ગમે તેની સોબત કરી શકે... જિસસ મેગડાલેના વેશ્યાની, બુદ્ધ એક ખૂનીની – જે ખૂનીએ ૯૯૯ જણને મારી નાખ્યા હતા. તેણે હજાર જણની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તે બુદ્ધની હત્યા પણ કરવાનો જ હતે – એ રીતે તે બુદ્ધના સંપર્કમાં આવ્યો હતે
એ ખૂનીનું નામ અજ્ઞાત છે. લોકો તેને “અંગુલીમાલ' કહેતા. કારણ કે, તે કોઈની હત્યા કર્યા પછી તેની આંગળી કાપી લઈ પોતે પહેરી રાખેલી માળામાં પરોવી દે જેથી કેટલી હત્યાઓ થઈ તેની ગણતરી રહે. હજાર આંગળી ઓ પૂરી કરવા માટે તેને હવે એક જ હત્યા કરવાની બાકી રહેતી હતી, અને તે અરસામાં જ બુદ્ધ તેને રસ્તે જતા સામા મળ્યા. અંગુલીમા બરાડો પાડીને કહ્યું, “અલ્યા ઊભું રહે.”
બુદ્ધ જવાબમાં કહ્યું, “ખરી વાત. હું પણ લોકોને ઊભા રહેવાનું – થોભવાનું જ કહેતો આવ્યો છું; પણ કોણ સાંભળે છે?”
અંગુલીમાલ નવાઈ પામ્યો. તેને વિચાર આવ્યો કે આ માણસ પાગલ છે કે શું? મારી બૂમ સાંભળીને ભલભલા જીવ લઈને ભાગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org