________________
૧૫૧
વિગેસ્ટીન ન હોય તેને બોલવું જ નહિ. તેને વિષે મૌન રહેવું જ ઉચિત કહેવાય.” આ વિધાન તે બહુ સુંદર વિધાન છે. સંતે અધ્યાત્મજ્ઞાનીઓ, અને કવિઓ પણ આ વાક્યમાંથી ઘણું શીખી શકે તેમ છે.
વિટમેન્ટીન બહુ ટૂંકાં – નાનાં વાક્યોમાં જ લખે છે. ફકરાઓ પણ નહિ, માત્ર સૂત્રે જ. પરંતુ પાગલપણાની બાબતમાં (અજ્ઞાતુ જ્ઞાનસાક્ષાત્કારની બાબતમાં) બહુ આગળ વધેલાઓને આ ચેપડી ખૂબ જ મદદગાર નીવડે તેવી છે. આ પુસ્તક તેના માથા ઉપર નહિ પણ તેના અંતરાત્મા ઉપર જ સીધો ઘા કરી દે. ખીલાની પેઠે તે તેના અંતરમાં પેસી જાય, અને તેના ખોટા સ્વપ્નાભાસોમાંથી તેને જગાડી દે.
લુડવિગ વિગેસ્ટીન બહુ ચાહવાલાયક માણસ હતો ઑકસફર્ડમાં બહુ જ વિખ્યાત અને બહુ જ લોકમાન્ય એવી ફિલસૂફીના અધ્યાપકની જગા તેને ધરવામાં આવી. પણ તેણે તે સ્વીકારી નહિ. તેનામાંની આ વૃત્તિને જ હું ચાહું છું. તે તે એક ખેડૂત તથા એક માછીમાર બનવા જ ચાલ્યો ગયે. આ માણસની તે વસ્તુ જ ગમે તેવી છે.
આ ચેપડી તે વિટગેસ્ટ્રીને જ્યારે જી. ઈ. મૂર તથા બેન્ડ રસેવ પાસે ભણતે હતો ત્યારે લખાઈ હતી. બ્રિટનના બે મહાન ફિલસૂફો અને એક જર્મન... તે ત્રણ ભેગા થયા એટલે “ટ્રેકટેટસ લૉજિક ફિલોસૉફિકસ' પુસ્તકનું સર્જન શક્ય બન્યું. એ પુસ્તકના નામનું યોગ્ય ભાષાંતર કરવું હોય તો તેનું “વિટગેન્સ્ટી, મૂર અને રસેલ” એવું જ નામ થઈ રહે. મને પિતાને તો મૂર અને રસેલા પાસે વિટગેન્સ્ટીન અભ્યાસ કરવા ગયો તેના કરતાં ગુજએફનાં
ચરણેમાં બેઠો હોત તે વધુ ગમત. તેને માટે તે એ સ્થાન જ યોગ્ય ' હતું, પણ તે ચૂકી ગયો. કદાચ બીજા જ જન્મમાં તેના બીજ
૨. કૌંસમાં મૂકેલા શબ્દ મૂળના નથી. 0. in his soul. 8. nightmare.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org