________________
૧૪.
આવા લોકો ભારતીય ફિલસૂફીને ન્યાય કરી શકે ખરા? ખાસ કરીને ભારતને તેમ જ ચીનને – એ બે દેશોને એક બર્ટ્રાન્ડ રસેલની ખાસ જરૂર છે. પશ્ચિમના દેશો એટલા ભાગ્યશાળી કહેવાય કે તેમને બન્ડ રસેલ જેવો ક્રાંતિકારી વિચારક મળ્યો જે ઍરિસ્ટોટલથી માંડીને છેક પોતાના સુધીના વિચારકોના વિચારોને પ્રવાહનું આટલું સુંદર નિરૂપણ કરી શકે તેમ હતો તથા જેણે તેમ કહ્યું પણ ખરું.
૭૭ તંત્ર
પંદરમી બેઠકનો ચેાથે લેખક છે અજિત-મુખર્જી. તંત્ર સાહિત્ય માટે તે ઘણું કરી છૂટયો છે. તેનાં બે પુસ્તક હું મારી યાદીમાં સામેલ કરવાને છે. - આજની બેઠકનું ચોથું પુસ્તક છે અજિત મુખર્જીનું “ધ આર્ટ ઑફ તંત્ર', અને પાંચમું છે, “ધ પેઈન્ટીંગ્સ ઑફ તંત્ર' અથવા “ધ ઈટા પેઈનટીઝ એ માણસ હજી જીવે છે અને તેનાં એ બે પુસ્તકો બદલ મેં તેને ખૂબ ચાહ્યો છે. કારણ કે, તે બે પુસ્તકો ઉત્તમોત્તમ છે – તેમાં આપેલાં ચિત્રો, તેમની કળા, અને તે ચિત્રો ઉપર તેણે કરેલું વિવેચન – તે બધું જ. અને તેણે લખેલા ઉદૂઘાત તે સરખામણી કરી ન શકાય તેટલા અમૂલ્ય છે.
પણ એ માણસ પોતે તે એક બાપડો બંગાળી જ લાગે છે. હમણાં થોડા જ દિવસ પહેલાં તે દિલ્હીમાં લક્ષ્મીને મળ્યો હતો. તે તેને મળવા જ આવ્યો હતો અને તેણે તેની સમક્ષ કબૂલ કરી દીધું કે તેને મૂળ વિચાર તે તેની પાસે બધો સંગ્રહ ભગવાન (રજનીશજી)ને જ અર્પણ કરી દેવાને હતો. તેની પાસે તંત્રને
૭. masterpieces.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org