________________
૧૪૦,
“પુસ્તકે - જે મને ગમ્યાં છે જોસેફસમાંથી પછી “એસેપ' (AESOP) બન્યો. એસોપ એ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી, પરંતુ તેને નામે ચડેલી દષ્ટાંતકથાઓ (parables) અતિ અર્થપૂર્ણ છે અને હું આ બેઠકના આઠમા પુસ્તક તરીકે તેને રજૂ કરું છું.
૭૫
નાગાર્જુન ચેથી બેઠકનું નવમું પુસ્તક નાગાર્જનની મૂલ માધ્યમિક કારિકા” છે. મને નાગાર્જન બહુ ગમતા નથી, તે વધારે પડતા ફિલસૂફ છે, અને હું ફિલસૂફી-વિરોધી માણસ છું પણ નાગાર્જુનની “મૂલ માધ્યમિક કારિકાને અર્થ થાય છે “મધ્યમમાર્ગનાર મૂળ તો; અર્થાતુ મધ્યમમાર્ગનું મૂળ રહસ્ય. શબ્દો પહોંચી શકે એટલી ગહન ઊંડાઈએ તે પિતાની કારિકાઓમાં પહોંચ્યા છે. મેં એ કારિકાઓ વિષે કાંઈ વક્તવ્ય કર્યું નથી. જો તમારે મૂળ તત્વ કે રહસ્ય વિષે કંઈ કહેવું હોય તે તેને સારામાં સાચો માર્ગ ચૂપ રહેવું એ જ છે.
પરંતુ એ પુસ્તક તે સર્વોત્તમ કક્ષાનું સુંદર પુસ્તક છે.
૧. anti philosophic ૨. બુદ્ધ પોતે બતાવેલા માર્ગને મધ્યમમાર્ગ કહેતા. - સં. 3. profoundest. 8. tremendously beautiful.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org